વડોદરા: નવજાત સાથે 10 દિવસે માતાનું થયું મિલન, ચૈનાની પ્રસુતિ ગૃહમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

વડોદરાની ચૈનાની પ્રસુતિ ગૃહમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. બાળકને જન્મ આપ્યા બાદ માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને બાળકથી દૂર આઈસોલેશનમાં રાખવામાં આવી હતી, જો કે બાળક એકલું પડી જતા તેની વહારે આવી હતી નર્સ. 10 દિવસ સુધી બાળકની હોસ્પિટલની નર્સ દ્વારા સારસંભાળ રાખવામાં આવી. જો કે આજે મહિલાનો રિપોર્ટ નેગેટિવ […]

વડોદરા: નવજાત સાથે 10 દિવસે માતાનું થયું મિલન, ચૈનાની પ્રસુતિ ગૃહમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
Follow Us:
| Updated on: May 28, 2020 | 2:56 PM

વડોદરાની ચૈનાની પ્રસુતિ ગૃહમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. બાળકને જન્મ આપ્યા બાદ માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને બાળકથી દૂર આઈસોલેશનમાં રાખવામાં આવી હતી, જો કે બાળક એકલું પડી જતા તેની વહારે આવી હતી નર્સ. 10 દિવસ સુધી બાળકની હોસ્પિટલની નર્સ દ્વારા સારસંભાળ રાખવામાં આવી. જો કે આજે મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતાં બાળક સાથે માતાનું મિલન થયું હતું. હોસ્પિટલમાંથી રજા આપતા સમયે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, તો હોસ્પિટલના સ્ટાફે પણ માતા બાળકને ફુલહાર આપી વિદાય આપી હતી.

આ પણ વાંચો: લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવા માગ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એસોસિએશને લખ્યો પત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">