વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો વિવાદ, ભાજપ દ્વારા આયોજીત સંકલ્પ યાત્રામાં રહ્યા હાજર!

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો છે વિવાદ. આમ તો વિધાનસભાના અધ્યક્ષ હોવાથી કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમમાં હાજરી ન આપી શકાય. પરંતુ રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સ્ટેજ […]

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો વિવાદ, ભાજપ દ્વારા આયોજીત સંકલ્પ યાત્રામાં રહ્યા હાજર!
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 1:25 PM

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો છે વિવાદ. આમ તો વિધાનસભાના અધ્યક્ષ હોવાથી કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમમાં હાજરી ન આપી શકાય. પરંતુ રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે RTOના કેમ્પનો ફિયાસ્કો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે વિવાદ સર્જાતા તેમણે આ કાર્યક્રમમાં પ્રવચન કરવાનું ટાળ્યું હતું. આ તરફ નાયબ મુખ્યપ્રધાન અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે કોઈ વિવાદ નહીં સર્જાયો હોવાનો દાવો કર્યો. નીતિન પટેલે કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ હોવાના નાતે તેમના હાથે સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું છે અને તેમાં કોઈ વિવાદ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">