VIDEO: ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ નોંધાશે ફરિયાદ, કોર્ટે આપ્યા આદેશ
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધવાના આદેશ કોર્ટે આપ્યા છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પર ચૂંટણી દરમિયાન પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કરવાનનો આરોપ કોર્ટે માન્યા રાખ્યો છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ […]
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધવાના આદેશ કોર્ટે આપ્યા છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પર ચૂંટણી દરમિયાન પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કરવાનનો આરોપ કોર્ટે માન્યા રાખ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વર્ષ 2007માં અસારવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગૃહરાજ્ય પ્રધાને પત્રિકા છપાવી હતી. ત્યારે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર પાસે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટે ફોજદારી ગુનો દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદ: મહિલાએ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સામે 3 કરોડ રૂપિયા પરત આપતો ન હોવાની નોંધાવી ફરિયાદ