સુરત અગ્નિકાંડ બાદ સરકાર ફાયર પોલિસીમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં વિધેયક રજૂ કરશે
તક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક લાવવામાં આવશે. CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયની નીચે લાગેલી આગની ઘટનાને તક્ષશિલા અગ્નિકાંડ સાથે જોડી શકાય નહીં. આ પણ વાંચોઃ બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR […]
તક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક લાવવામાં આવશે. CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયની નીચે લાગેલી આગની ઘટનાને તક્ષશિલા અગ્નિકાંડ સાથે જોડી શકાય નહીં.
આ પણ વાંચોઃ બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR દાખલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત તેમણે તક્ષશિલા અગ્નિકાંડમાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો