Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ

નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ
Chaitra Navratri 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 13, 2021 | 9:56 AM

Chaitra Navratri 2021  : ચૈત્રી નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારે શરૂ થઈ રહી છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવાય છે. નવરાત્રીના આ તહેવારને વર્ષમાં બે વાર પૂરી ઉત્સાહ અને ભાવ ભક્તિથી લોકો માનવતા હોય છે. નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ નવરાત્રીમાં માતાજીની પૂરા ભક્તિભાવથી અને સંપૂર્ણ વિધિ-વિધાનથી જો પુજા અર્ચના કરવામાં આવે તો ભક્તોના દરેક કષ્ટ દૂર થાય છે. તેમજ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

1 )  ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ અને અંત ક્યારે છે ? આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારથી શરૂ થઈને 22 એપ્રિલ ગુરુવાર સુધી ચાલશે. 2 )  ચૈત્ર નવરાત્રિ 2021 ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? ચૈત્ર નવરાત્રિનું 2021 સ્થાપન મુહૂર્ત 13 એપ્રિલ સવારે 5 વાગ્યેને 28 મિનિટથી સવારે 10 વાગ્યેને 14 મિનિટ સુધી છે. અવધિ – 4 કલાક 15 મિનિટ સ્થાપનનું બીજું શુભ મુહૂર્ત – સવારે 11 વાગ્યેને 56 મિનિટથી બપોરે 12 વાગેને 47 મિનિટ સુધી 3 ) નવરાત્રિ દરમ્યાન શું કરવું જોઈએ ? નવરાત્રિ દરમ્યાન માતા દુર્ગાની પુજા-અર્ચના કરવી જોઈએ. આ નવ દિવસ વાદ-વિવાદથી બચવું જોઈએ. કડવા વચનોથી બચવું જોઈએ. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 4 ) નવરાત્રિ દરમ્યાન શું ખાવું જોઈએ ? નવરાત્રિ દરમ્યાન શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, તેમજ ઉપવાસ દરમ્યાન ફળ તેયજ સૂકા મેવા ખાવા જોઈએ. 5 ) શું છે નવરાત્રિનું મહત્વ ? નવરાત્રિ દરમ્યાન માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આ નવ દિવસ પુજા અર્ચના કરવામાં આવે છે. માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવ દિવસ સુધી વ્રત-ઉપવાસ કરે છે. માન્યતા છે કે નવવ્રતરી દરમ્યાન માં દુર્ગાની ઉપાસના કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોના તમામ દુખ દર્દ દૂર થાય છે.

6 ) જાણો ક્યાં દિવસે થશે ક્યાં દેવીની પુજા

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

પ્રથમ દિવસ: 13 એપ્રિલ 2021, મા શૈલપુત્રી પૂજા બીજો દિવસ: 14 એપ્રિલ 2021, મા બ્રહ્મચારિણી પૂજા ત્રીજો દિવસ: 15 એપ્રિલ 2021, મા ચંદ્રઘંટા પૂજા ચોથો દિવસ: 16 એપ્રિલ 2021, મા કુષ્માન્દા પૂજા પાંચમો દિવસ: 17 એપ્રિલ 2021, મા સ્કંદમાતા પૂજા છઠ્ઠા દિવસ: 18 એપ્રિલ 2021, મા કાત્યાયની પૂજા સાતમમો દિવસ: 19 એપ્રિલ 2021, મા કાલરાત્રી પૂજા આઠમો દિવસ: 20 એપ્રિલ 2021, મા મહાગૌરી પૂજા નવમો દિવસ: 21 એપ્રિલ 2021, મા સિદ્ધિદાત્રી પૂજા દસમો દિવસ: 22 એપ્રિલ 2021, ઉપવાસ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">