Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે.

Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 29, 2023 | 3:51 PM

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે.

ગુજરાતના પ્રવાસે જ્યારે પણ અમિત શાહ પહોંચે છે ત્યારે કોઈને કોઈ મોટી ભેટ ગુજરાતને મળતી હોય છે. ત્યારે ફરી એક વાર આ વચ્ચે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. જેનો સીધો ફાયદો અમદાવાદના લોકોને મળશે.

અગાઉ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓને લઈ અમિત શાહ ગુજરાત મુલાકાતે  પહોંચ્યા હતા. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની (Western Zonal Council meeting) બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

હાલમાં જ્યારે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેમના સમગ્ર કાર્યક્રમોની વાત કરીએ તો તારીખ 30ના રોજ સવારે 9:45 ક્લાલે સરખેજ ખાતે ઓકાફ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે બાદ 10:40 એ થલતેજ ખાતે ગામ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. 10:40 એ ગોતા ઓગણજ ગામ ખાતે તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવાના છે. સવારે 11 કલાકે ચાંદલોડીયા જગતપુર ખાતે તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો : ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video

ત્રાગડ ગામ ખાતે અમિત શાહ 11: 10 કલાકે નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કરશે. એરફોર્સ સ્ટેશન સામે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ સાશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">