AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે.

Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત
Mihir Soni
| Edited By: | Updated on: Sep 29, 2023 | 3:51 PM
Share

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે.

ગુજરાતના પ્રવાસે જ્યારે પણ અમિત શાહ પહોંચે છે ત્યારે કોઈને કોઈ મોટી ભેટ ગુજરાતને મળતી હોય છે. ત્યારે ફરી એક વાર આ વચ્ચે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. જેનો સીધો ફાયદો અમદાવાદના લોકોને મળશે.

અગાઉ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓને લઈ અમિત શાહ ગુજરાત મુલાકાતે  પહોંચ્યા હતા. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની (Western Zonal Council meeting) બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.

હાલમાં જ્યારે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેમના સમગ્ર કાર્યક્રમોની વાત કરીએ તો તારીખ 30ના રોજ સવારે 9:45 ક્લાલે સરખેજ ખાતે ઓકાફ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે બાદ 10:40 એ થલતેજ ખાતે ગામ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. 10:40 એ ગોતા ઓગણજ ગામ ખાતે તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવાના છે. સવારે 11 કલાકે ચાંદલોડીયા જગતપુર ખાતે તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો : ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video

ત્રાગડ ગામ ખાતે અમિત શાહ 11: 10 કલાકે નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કરશે. એરફોર્સ સ્ટેશન સામે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ સાશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">