AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત, જુઓ Video

જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્થાનિકો તેમજ નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. આ દુર્ઘટનામાં હજુ પણ ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

Breaking News : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત, જુઓ  Video
Jetpur Accident
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 05, 2023 | 7:21 PM
Share

Rajkot : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત(Death)થયા છે. જેમાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે.જેમાં જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્થાનિકો તેમજ નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. આ દુર્ઘટનામાં હજુ પણ ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.જ્યારે ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટના સ્થળ પહોંચ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

રાજકોટના જેતપુરમાં બે જર્જરિત મકાન ધરાશાયી થતાં બે બાળકી સહિત 3 લોકોના મોત થયા છે.જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જેતપુરના ચાંપરાજની બારી વિસ્તારમાં બે જર્જરિત મકાન ધરાશાયી થયા હતાં.

આ પણ વાંચો : Ahmedabad: પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના

જેમાં આઠ જેટલા લોકો દટાયા હતા બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. મકાનના કાટમાળ નીચેથી આઠ લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.જ્યાં બે બાળકી અને એક વૃદ્ધા સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

આ બનાવની જાણ થતાં જ ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા અને મૃતક અને ઇજાગ્રસ્તના પરિવારોને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.તો બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના મોત થયા છે.પાલિકાની પાણીની ટાંકીમાંથી પાણી આવતું હોવાથી અગાઉ પણ અનેક મકાન ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">