AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગો એરલાઇન્સ ની ફ્લાઈટો બંધ, અમદાવાદ એરપોર્ટથી નહીં ભરે ઉડાન

દેશના સૌથી જૂના ઉધ્યોગ સમૂહ વાડિયા જૂથની એરલાઇન ગો ફર્સ્ટ એરલાઇને નાદારી જાહેર કરતાં ફ્લાઈટો બંધ કરાઇ છે. કંપની ફડચામાં જતા ફલાઈટો બંધ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

Breaking News : ગો એરલાઇન્સ ની ફ્લાઈટો બંધ, અમદાવાદ એરપોર્ટથી નહીં ભરે ઉડાન
| Updated on: May 03, 2023 | 11:24 AM
Share

દેશના સૌથી જૂના ઉધ્યોગ સમૂહ વાડિયા જૂથની એરલાઇન ગો ફર્સ્ટ એરલાઇને નાદારી જાહેર કરતાં ફ્લાઈટો બંધ કરાઇ છે. કંપની ફડચામાં જતા ફલાઈટો બંધ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

અમદાવાદ એરપોર્ટથી ચાર ફ્લાઈટો બંધ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ થી દિલ્હી મુંબઈ ગોવા વારાણસી જતી ફ્લાઈટો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીને નુકસાન જતા કંપની ફડચામાં ગઈ જેને લઈ ફલાઈટો બંધ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. કંપનીને ખર્ચ નહીં પોસાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, વેકેશન સમયે ફલાઇટો બંધ થતા મુસાફરોને રઝડવાનો વારો આવી શકે છે.

આ સાથે ગો ફર્સ્ટ એરની તમામ ફ્લાઈટ 15 મે સુધી કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશભરની ગો એરની તમામ ફ્લાઇટ કેન્સલ થતાં હજારો મુસાફરો અટવાયા છે. અચાનક જાહેરાત થતાં મુસાફરોના શિડ્યુલ ખોરવાયા. મહત્વનુ છે કે અગાઉથી બુકિંગ કરાવેલ મુસાફરો અન્ય ફ્લાઈટની બુકિંગ માટે મથામણ માટે દોડધામ કરવા મજબૂર બન્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">