Breaking News : સુરત શહેરનું સુકાન દક્ષેશ માવાણીના હાથમાં, ડેપ્યુટી મેયરના પદે નરેન્દ્ર પાટીલ

સુરત શહેરમાં નવા મેયર બન્યા છે. સુરત શહેરના નવા મેયર દક્ષેશ માવાણી બન્યા છે. જ્યારે ડેપ્યટી મેયર પદે નરેન્દ્ર પાટીલ પાટીલના નામની પસંદગી કરવામાં આવી છે. તેમજ રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે. આ ઉપરાંત પક્ષના નેતા પદે શશીબેન ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે.

Breaking News : સુરત શહેરનું સુકાન દક્ષેશ માવાણીના હાથમાં, ડેપ્યુટી મેયરના પદે નરેન્દ્ર પાટીલ
Sura New Mayor
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 12, 2023 | 12:38 PM

Breaking News : સુરત શહેરમાં નવા મેયર બન્યા છે. સુરત શહેરના નવા મેયર દક્ષેશ માવાણી બન્યા છે. જ્યારે ડેપ્યટી મેયર પદે નરેન્દ્ર પાટીલપાટીલના નામની પસંદગી કરવામાં આવી છે. તેમજ રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે. આ ઉપરાંત પક્ષના નેતા પદે શશીબેન ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: સૌથી મોટી સ્નેહની સગાઈ, શેઠાણી-કામવાળીનો સ્નેહસેતુ, ઘડપણમાં કામવાળા વૃદ્ધાનો સહારો નિવૃત શિક્ષિકા- જુઓ Video

સુરતને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ 5 પદાધિકારીઓના નામની પસંદગી થશે. તો આ સાથે 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે. આજે સુરતમાં સામાન્ય સભા બોલાઈ છે. તે પહેલા ભાજપની સંકલનની બેઠક મળશે હતી. તેમાં જ ભાજપ શહેર પ્રમુખ 5 પદોના નામોને મેન્ડેટ આપવામાં આવ્યુ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સુરતના નવા મેયર દક્ષેશ માવાણી વર્ષ 1998થી ભાજપમાં સક્રિય કાર્યકર છે. તેમજ વર્ષ 2000માં વોર્ડ સહ-કન્વીર બન્યા હતા. જ્યારે વર્ષ 2009માં લોકસભા કન્વીનર બન્યા હતા. તો તેઓ વર્ષ 2010માં યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. તો વર્ષ 2011 નવસારી જીલ્લાના પ્રભારી બન્યા છે.

તાપી રીવર ફ્રન્ટ પ્રાયોરીટી રહેશે : મેયર દક્ષેશ માવાણી

નવા બનેલા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરના પ્રાથમિક જે કામો છે તેને વેગ આપીશું, મહત્વના પ્રોજેક્ટો છે તેની જે પણ સમસ્યા છે. તેને ઝડપી ઉકેલ કરીને એને વેગ આપીશું, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2009માં પ્રદેશ કાર્યકરણી સદસ્ય યુવા મોરચામાં બન્યો હતો, વલસાડ, તાપી, નવસારીના પ્રભારી તરીકે 6 વર્ષ કામ કર્યું છે,

સુરત શહેરમાં પણ અનેક જવાબદારી નિભાવી છે, વર્ષ 2021માં કોર્પોરેટર તરીકે ચુટાયો હતો, અઢી વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય બન્યો હતો, ઓડીટ કન્વીનર બન્યો હતો અને આજે મેયર તરીકે વરણી થઇ છે ત્યારે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે હું મારા તન,મન,ધનથી કામ કરીશ, તાપી રીવર ફ્રન્ટ મારો મુખ્ય કામ રહેશે, અમદાવાદમાં જે હિસાબે રીવર ફ્રન્ટ બન્યો છે તે પ્રમાણે સુરતમાં પણ બને અને સુરતીઓનું જે સપનું છે તે પૂરું કરવા હું તનમન ધનથી કામ કરીશ તેમ તેઓએ ઉમેર્યું હતું,

ભાજપની જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેને અમે આગળ ધપાવીશું, : સ્થાયી સમિતિ ચેરમને

સ્થાયી સમિતિ ચેરમેન તરીકે રાજન પટેલની વરણી કરવામાં આવી છે, તેઓએ જણાવ્યું હતું કે અમે જે ચારેય કાર્યકરો આ હોદા પર આવ્યા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, છેલ્લા 27 વર્ષથી ભાજપની જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેને અમે આગળ ધપાવીશું, પહેલી પ્રાથમિકતા અમારી ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ રહેશે, અને મેટ્રોના કારણે ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે પણ કામગીરી કરવામાં આવશે,

સ્થાયી સમિતિના સભ્યોના નામ

  • સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ
  • સ્થાયી સમિતિના સભ્ય તરીકે ઘનશ્યામ સવાણી
  • સુમન ઘડિયા
  • નરેશ ધામેલીયા
  • દીનાનાથ ચૌધરી
  • ડિમ્પલ કાપડિયા
  • ગીતા રબારી
  • આરતી વાઘેલા
  • નિરાલા રાજપુત
  • અલકા પાટીલ
  • જીતેન્દ્ર સોલંકી
  • ભાવિશા પટેલ

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">