Breaking News : અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ,જાહેર મિલકતોને નુકસાન પોંહચાડવાની કલમો લગાવી

અમદાવાદમાં મોદી હટાવો, દેશ બચાવો ના પોસ્ટર લગાવવા મુદ્દે કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદના અલગ - અલગ વિસ્તારોમાં પોલીસ નોંધાઈ છે.

Breaking News : અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ,જાહેર મિલકતોને નુકસાન પોંહચાડવાની કલમો લગાવી
Follow Us:
| Updated on: Mar 31, 2023 | 1:45 PM

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 5 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં મોદી હટાવો, દેશ બચાવો ના પોસ્ટર લગાવવા મુદ્દે કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદના અલગ – અલગ વિસ્તારોમાં પોલીસ નોંધાઈ છે.

આ પણ વાંચો : Gujarat News Live: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, પોસ્ટર લગાડવા મામલે 6 પોલીસ મથકમાં ફરિયાદ

અમદાવાદના એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 5 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સાથે જે પોસ્ટર પ્રિન્ટિંગ પ્રેસના માલીક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર પૂર્વ આયોજિત કાવતરૂ રચી જાહેર મિલકતોને નુકશાન પોંહચાડવા સહિતની કલમો લગાડવામાં આવી છે. આમ આદમી પાર્ટીના 5 જેટલા કાર્યકરો વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

દિલ્લીમાં 6 લોકોની ધરપકડ

આ અગાઉ દેશની રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસે 36 FIR નોંધી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 100 FIRમાંથી અન્ય બીજા પોસ્ટર્સને લઇને ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી ઉપર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી બહાર આવતી એક વેનમાંથી પણ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉ પૂર્વ દિલ્હીમાં સફાઈ કામદાર સાથે મારપીટના કેસમાં ભાજપના ધારાસભ્ય અભય વર્માના નજીકના સાથીઓના નામ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતુ. ધારાસભ્યએ આ મામલે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો રાખી બિરલા અને કુલદીપ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આરોપ હતો કે તેમની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ‘ભાજપના ગુંડાઓએ સફાઈ કામદાર પર હુમલો કર્યો હતો.

ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સામે વધુ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી અમિત આહિરે આરોપ લગાવ્યો હતો કે,જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. મહત્વનું છે કે, ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. પોલીસે IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">