AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે લાગી આગ, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદમાં આવેલા મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે આગ લાગી હતી, આ આગને બૂઝાવવા ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇમારતના છઠ્ઠા માળે લાગેલી આગની જવાળાઓ ઉપર સુધી પહોંચી હતી અને હાલમાં ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

Breaking News: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે લાગી આગ, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે
file photo
| Updated on: Mar 07, 2023 | 6:21 PM
Share

અમદાવાદમાં આવેલા મીઠાખળી વિસ્તારમાં આવેલા આદિત્ય બિલ્ડીંગના  છઠ્ઠા માળે આગ લાગી હતી. આ આગને બૂઝાવવા ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇમારતના છઠ્ઠા માળે લાગેલી આગની જવાળાઓ ઉપર સુધી પહોંચી હતી અને હાલમાં ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">