AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે લાગી આગ, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદમાં આવેલા મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે આગ લાગી હતી, આ આગને બૂઝાવવા ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇમારતના છઠ્ઠા માળે લાગેલી આગની જવાળાઓ ઉપર સુધી પહોંચી હતી અને હાલમાં ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

Breaking News: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી ઇમારતના છઠ્ઠા માળે લાગી આગ, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે
file photo
| Updated on: Mar 07, 2023 | 6:21 PM
Share

અમદાવાદમાં આવેલા મીઠાખળી વિસ્તારમાં આવેલા આદિત્ય બિલ્ડીંગના  છઠ્ઠા માળે આગ લાગી હતી. આ આગને બૂઝાવવા ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇમારતના છઠ્ઠા માળે લાગેલી આગની જવાળાઓ ઉપર સુધી પહોંચી હતી અને હાલમાં ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">