VIDEO: બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી અક્ષરદાસજી પર હુમલો

બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર હુમલો થયો છે. સ્વામી અક્ષરદાસજી પર કેટલાક શખ્સોએ ઘાતક હુમલો કર્યો છે. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ સ્વામી પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસનો કાફલો પહોંચ્યો હતો. આ પણ વાંચોઃ લેબ રિપોર્ટના નામે ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી, લેબ […]

VIDEO: બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી અક્ષરદાસજી પર હુમલો
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 11:25 AM

બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર હુમલો થયો છે. સ્વામી અક્ષરદાસજી પર કેટલાક શખ્સોએ ઘાતક હુમલો કર્યો છે. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ સ્વામી પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસનો કાફલો પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ લેબ રિપોર્ટના નામે ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી, લેબ સંચાલક અને તબીબ વચ્ચે સાંઠગાંઠનો ઓડિયો વાયરલ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Latest News Updates

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">