AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશેઃ સી.આર.પાટીલ

પોતાના જન્મદિવસે સી. આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું આવનારા ઇલેકશનમાં ભાજપની ભવ્ય જીત મળે જીત બાદ ફરીથી સતા પર આવીને લોકોની સેવા કરે અને છેવાડા માનવી જરૂરિયાતી પુરી થાય તેવો સંકલ્પ છે.

યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશેઃ સી.આર.પાટીલ
જન્મ દિવસે સીઆર પાટીલે સંકલ્પ કર્યો
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 16, 2022 | 1:17 PM
Share

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil) ની જન્મ દિવસ છે ત્યારે સૌ કોઈ નેતા અને કાર્યકરો જન્મદિવસ (Birthday) થી શુભકામના આપવા માટે સોશિયલ સર્કલ સ્થિત આવેલ સી.આર. પાટીલની ઓફિસ પર પહોંચી રહ્યા છે સવારથી લોકો લોકો સી આર પાટીલના ધરે પણ શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે ત્યારે સી.આર પાટીલના જન્મ દિવસ નિમિત્તે પોતે લોકો માટે એક સંકલ્પ લીધો છે.જે રીતે યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાત (Gujarat)  રાજ્યમાં પણ ભાજપ (BJP) બહુમતી સાથે ફરીથી સરકાર (government) બનાવશે તેવો સંકલ્પ લીધો છે.

સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું આવનારા ઇલેકશનમાં ભાજપની ભવ્ય જીત મળે જીત બાદ ફરીથી સતા પર આવીને લોકોની સેવા કરે અને છેવાડા માનવી જરૂરિયાતી પુરી થાય તેવો સંકલ્પ છે. વધુમાં કહ્યું હતું અમારા કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યા વિવધ કાર્યકામો નું અયોજન કયું છે વધુમાં કહ્યું હતું આજે ભાજપ દવારા કુપોષણમાંથી સુપોષણની યોજના લોન્ચ કરાશે.અને આખા ગુજરાતમાં આ લાગુ કરવામાં આવશે

આ સાથે સી આર પાટીલના જન્મ દિવસને લઈ સુરત વિવિધ સેવાકીય કર્યો થઈ રહ્યા છે શહેરના તમામ 30 વોર્ડમાં સુપોષણ ,સફાઈ તથા રક્તદાન શિબિર યોજાશે.શિક્ષણ સમિતિની શાળાના 108 પ્રતિભાશાળી છાત્રોને સ્કોલરશીપ અપાશે. કતારગામ પાટીદાર સમાજની વાડીમાં સી આર પાટીલની કરાશે રક્તતુલા.નર્મદ યુનિવર્સિટીના એકસાથે 1.68 લાખ વિદ્યાર્થીઓના લેવાશે અકસ્માત વીમા. અને બાદમાં સુરત ભાજપ કાર્યાલય ખાતે સી આર પાટીલના જન્મદિવસને થશે ગાયત્રી યજ્ઞ.

જ્યારે ગુજરાત રાજયના મુખ મત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો કોલિંગ કરી અને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.આમતો ગુજરાતમાં વડા પ્રધાન આવ્યા ત્યારે થી અણસાર આવી રહ્યા છે કે ગુજરાતમાં ઇલેક્શન માટે ની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે જે રીતે રોડ શો અને માહોલ હતો તે પ્રમાણે જ્યારે બીજી બાજુ પણ બીજી પાર્ટીઓ પણ પોતાની રાજકીય કાર્યક્રમો શરૂ કરી રહ્યા છે.સી આર પાટીલનો પહેલેથી સંકલ્પ છે કે 150 થી વધુ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે.ગુજરાતમાં ભાજપ ની ભવ્ય જીત માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે ! , 20 થી 30 માર્ચની વચ્ચે સત્તાવાર જાહેરાત કરી શકે

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">