AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશેઃ સી.આર.પાટીલ

પોતાના જન્મદિવસે સી. આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું આવનારા ઇલેકશનમાં ભાજપની ભવ્ય જીત મળે જીત બાદ ફરીથી સતા પર આવીને લોકોની સેવા કરે અને છેવાડા માનવી જરૂરિયાતી પુરી થાય તેવો સંકલ્પ છે.

યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશેઃ સી.આર.પાટીલ
જન્મ દિવસે સીઆર પાટીલે સંકલ્પ કર્યો
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 16, 2022 | 1:17 PM
Share

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil) ની જન્મ દિવસ છે ત્યારે સૌ કોઈ નેતા અને કાર્યકરો જન્મદિવસ (Birthday) થી શુભકામના આપવા માટે સોશિયલ સર્કલ સ્થિત આવેલ સી.આર. પાટીલની ઓફિસ પર પહોંચી રહ્યા છે સવારથી લોકો લોકો સી આર પાટીલના ધરે પણ શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે ત્યારે સી.આર પાટીલના જન્મ દિવસ નિમિત્તે પોતે લોકો માટે એક સંકલ્પ લીધો છે.જે રીતે યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાત (Gujarat)  રાજ્યમાં પણ ભાજપ (BJP) બહુમતી સાથે ફરીથી સરકાર (government) બનાવશે તેવો સંકલ્પ લીધો છે.

સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું આવનારા ઇલેકશનમાં ભાજપની ભવ્ય જીત મળે જીત બાદ ફરીથી સતા પર આવીને લોકોની સેવા કરે અને છેવાડા માનવી જરૂરિયાતી પુરી થાય તેવો સંકલ્પ છે. વધુમાં કહ્યું હતું અમારા કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યા વિવધ કાર્યકામો નું અયોજન કયું છે વધુમાં કહ્યું હતું આજે ભાજપ દવારા કુપોષણમાંથી સુપોષણની યોજના લોન્ચ કરાશે.અને આખા ગુજરાતમાં આ લાગુ કરવામાં આવશે

આ સાથે સી આર પાટીલના જન્મ દિવસને લઈ સુરત વિવિધ સેવાકીય કર્યો થઈ રહ્યા છે શહેરના તમામ 30 વોર્ડમાં સુપોષણ ,સફાઈ તથા રક્તદાન શિબિર યોજાશે.શિક્ષણ સમિતિની શાળાના 108 પ્રતિભાશાળી છાત્રોને સ્કોલરશીપ અપાશે. કતારગામ પાટીદાર સમાજની વાડીમાં સી આર પાટીલની કરાશે રક્તતુલા.નર્મદ યુનિવર્સિટીના એકસાથે 1.68 લાખ વિદ્યાર્થીઓના લેવાશે અકસ્માત વીમા. અને બાદમાં સુરત ભાજપ કાર્યાલય ખાતે સી આર પાટીલના જન્મદિવસને થશે ગાયત્રી યજ્ઞ.

જ્યારે ગુજરાત રાજયના મુખ મત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો કોલિંગ કરી અને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.આમતો ગુજરાતમાં વડા પ્રધાન આવ્યા ત્યારે થી અણસાર આવી રહ્યા છે કે ગુજરાતમાં ઇલેક્શન માટે ની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે જે રીતે રોડ શો અને માહોલ હતો તે પ્રમાણે જ્યારે બીજી બાજુ પણ બીજી પાર્ટીઓ પણ પોતાની રાજકીય કાર્યક્રમો શરૂ કરી રહ્યા છે.સી આર પાટીલનો પહેલેથી સંકલ્પ છે કે 150 થી વધુ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે.ગુજરાતમાં ભાજપ ની ભવ્ય જીત માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે ! , 20 થી 30 માર્ચની વચ્ચે સત્તાવાર જાહેરાત કરી શકે

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">