ઘોર બેદરકારી: વરસાદમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં પાકની 25 હજાર ગૂણી પલળી ગઈ! સાવચેતીના અભાવે નુકસાન

Bhavnagar: કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. તો માર્કેટ યાર્ડમાં રાખેલી મગફળી અને ડુંગળીને નુકસાન થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 11:40 AM

Gujarat Unseasonal Rain: ભાવનગરમાં (Bhavnagar) માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં (Market Yard) ખુલ્લામાં રાખેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. અગાઉથી ન રખાયેલી સાવચેતી અને વ્યવસ્થાના અભાવે વેપારીઓ અને ખેડૂતોને નુક્સાન ગયું છે. આખી રાત ઝરમર વરસાદ વરસતાં માર્કેટ યાર્ડમાં રહેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. તો યાર્ડમાં મગફળી અંદાજે 25 હજાર ગૂણી ખુલ્લામાં રાખેલી હતી.

અગાઉ તાઉતે વાવાઝોડું, બાદમાં માવઠું અને હવે ફરી થયેલા માવઠાના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું માર્યાનો ઘાટ ઘડાયો છે. એકતરફ માર્કેટ યાર્ડમાં મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. તો બીજીતરફ શિહોરના વરલ તથા આજુબાજુના ગામોમાં માવઠાના કારણે શિયાળુ પાકને નુક્સાન પહોંચ્યું છે. ડુંગળી, ઘઉં, જુવાર, ચણા અને કપાસને નુક્સાન થવાની શક્યતા છે.

 

આ પણ વાંચો: ઓમિક્રોનની અસર: દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન, જાણો વિગત

આ પણ વાંચો: માર્કેટ યાર્ડ પર માવઠાની અસર: જાણો રાજ્યના કયા કયા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ

આ પણ વાંચો: ઓમિક્રોનનું સંકટ : આંતરાષ્ટ્રીય મુસાફરો માટે આજથી કડક નિયમો લાગુ, જાણો આ નવા નિયમો વિશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">