ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ

ભાવનગરના ઘોઘાથી દહેજ જનારા લોકોએ આજથી લાંબું અંતર કાપવું પડશે. ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરાવામાં આવી છે. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઉંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. આ પણ વાંચો: Bollywoodના મહાનાયક અમિતાભ બચ્ચનને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ Web […]

ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ
Follow Us:
| Updated on: Sep 24, 2019 | 3:46 PM

ભાવનગરના ઘોઘાથી દહેજ જનારા લોકોએ આજથી લાંબું અંતર કાપવું પડશે. ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરાવામાં આવી છે. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઉંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: Bollywoodના મહાનાયક અમિતાભ બચ્ચનને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રો-પેક્સને શરૂ કરે હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે એક જ વર્ષમાં બીજીવાર સર્વિસ ઠપ થઈ છે. આ સર્વિસ દ્વારા ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું અંતર ઘટીને 30 નોટીકલ માઇલ થઈ ગયું હતુ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પરંતુ પાણીની ઉંડાઇના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">