Bhavnagar : પાલિતાણામાં ભાજપના 20 ઉમેદવાર બિનહરીફ જાહેર, કોંગ્રેસના 31 ફોર્મ અમાન્ય થયા
Bhavnagar : પાલિતાણામાં ભાજપના 20 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કુલ 9 વોર્ડમાં ભાજપના 36 પૈકી 20 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
Bhavnagar : પાલિતાણામાં ભાજપના 20 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કુલ 9 વોર્ડમાં ભાજપના 36 પૈકી 20 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ભાજપના 36 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. જયારે કોંગ્રેસના 31 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. આમ સ્થાનિક ચૂંટણી પહેલા જ કોંગ્રેસને એક બાદ એક ફટકો પડી રહ્યો છે. અને, ભાજપ સત્તાના મેદાનમાં કોંગ્રેસને માત આપી રહ્યું છે.
Latest Videos
Latest News