ગુજરાતના 4 જિલ્લામાં NIA નું ઓપરેશન, ISISના કનેક્શન અંગે ચોંકાવનારી વિગતો આવી સામે

ખોરાસાન મોડ્યુલના ભારત ખાતેના મુખ્ય હેન્ડલર ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અલબદ્રી સાથે સોશિયલ મીડિયા (Social Media) થકી સંપર્કમાં આવેલા લોકોની ગતિવિધિ જાણવા NIAએ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધર્યું હતુ.

ગુજરાતના 4 જિલ્લામાં NIA નું ઓપરેશન, ISISના કનેક્શન અંગે ચોંકાવનારી વિગતો આવી સામે
NIA Opreation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 10:00 AM

ગુજરાતના (Gujarat) 4 જિલ્લા સહિત દેશના 6 રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી NIAના ઓપરેશન અંગે અનેક અટકળો ચાલી રહી હતી કે આ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન (Search opreation) કેમ હાથ કરવામાં આવ્યું ? તેની પાછળ કયા કારણો છે ? તે તમામ સવાલોના જવાબો શોધવામા TV9ને સફળતા મળી.મળતી માહિતી મુજબ સમગ્ર ઓપરેશન ISISના ખોરાસાન મોડ્યુલને ખુલ્લુ પાડવા હાથ ધરવામાં આવ્યું હતું.ખોરાસાન મોડ્યુલના ભારત ખાતેના મુખ્ય હેન્ડલર ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અલબદ્રી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા લોકોની ગતિવિધિ જાણવા NIAએ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધર્યું હતુ.

ISISના ખોરાસાન મોડ્યુલને ખુલ્લુ પાડવા હાથ ધરાયુ ઓપરેશન

NIAની સામે આવ્યું છે કે અલબદ્રી ભારતમાં ISISનું નેટવર્ક ફેલાવવા પ્રયત્નશીલ હતો.અલબદ્રીના સંપર્કમાં સુરતના (Surat) અબ્દુલ જલીલ મુલ્લા અને ભરૂચનો (Bharuch) અમીન પટેલ હતો.આ બંને ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી અલબદ્રીના સંપર્કમાં આવ્યાં હતા.સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે અલબદ્રી ઉર્દુ અને અન્ય ભાષામાં અનુવાદના નામે ISIS સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.અત્યાર સુધી સોશિયલ મીડિયાથી (Social Media) અલબદ્રીના સંપર્કમાં આવેલા 300 લોકો શંકાના દાયરામાં આવ્યાં છે.300 લોકોમાં ગુજરાતના કેટલાક યુવકો પણ રડાર પર છે.ગુજરાતના 3 લોકો પાસે જેહાદી સાહિત્યનું અનુવાદ કરાવવામાં આવ્યું હોવાની શંકા છે.જેથી શંકાના દાયરામાં રહેલા લોકોના મોબાઇલ કોલ અને ઈન્ટરનેટ હિસ્ટ્રીની તપાસ ચાલી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભાંગફોડની પ્રવૃત્તિ કરાવવાનું ષડ્યંત્ર  !

મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠ બાદ ISISનું ખોરાસન મોડ્યુલ વધુ ખતરનાક બન્યું છે અને અન્ય દેશોમાં ષડયંત્ર રચી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા ભારતમાં પણ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ISISના ખોરાસન મોડ્યુલ થકી ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિ કરાવવાનું ષડ્યંત્ર ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">