મેેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુ, ભરૂચમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યુ છે. જેને પગલે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી (Rain) માહોલ રહેશે.

મેેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુ, ભરૂચમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા
Rain in south gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 8:41 AM

દક્ષિણ ગુજરાત(South gujarat)  અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસ્યો.દક્ષિણના સુરત, (Surat) નવસારી અને ભરૂચમાં વરસાદ પડ્યો, તો મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ આસપાસ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.ભરૂચના જંબુસરમાં સીઝનના પહેલા વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા. તો સુરતના ઓલપાડ, સાયણ અને કીમ, કોસંબા અને માંગરોળ તાલુકામાં પણ વરસાદ થયો.ઉપરાંત નવસારીમાં(Navasari)  પ્રથમ વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા હજારો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.બીજી તરફ ખેડા અને આણંદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ(Rain) પડ્યો હતો.વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યુ છે. તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી (Rain) માહોલ રહેશે.હવામાન વિભાગના ડાયરેકટરે મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યુ હતું કે, આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે. રાજ્યમાં અત્યાર સુધી પ્રિ મોનસૂન એક્ટિવિટી રહેતી હતી. તે હવે ચોમાસામાં પરિણમી છે. જેના કારણે હવે રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">