ભારતીય કોસ્ટ ગાર્ડ ફ્લીટમાં જોડાયું સહાયક બાર્જ Urja Pravaha

સહાયક બાર્જ 'ઉર્જા પ્રવાહ' 1.85 મીટરના ડ્રાફ્ટ સાથે 36.96 મીટર લાંબુ છે. જે કાર્ગો શિપ ફ્યુઅલ, ઉડ્ડયન ઇંધણ અને પાણી માટે અનુક્રમે 60 ટન, 10 ટન અને 40 ટનની ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ બાર્જ વિવિધ સીજી ચાર્ટર ઑફ ડ્યુટી માટે દરિયામાં દૂરના વિસ્તારોમાં તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોને લોજિસ્ટિક્સ સપોર્ટ આપીને કોસ્ટ ગાર્ડની કામગીરીમાં વધારો કરશે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ફ્લીટમાં જોડાયું સહાયક બાર્જ Urja Pravaha
Indian Coast Guard Auxiliary Barge Urja Pravaha launched
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:10 PM

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું(Indian Coast Guard)  સહાયક બાર્જ ‘ઉર્જા પ્રવાહ’(Urja Pravaha)  04 ફેબ્રુઆરી 2022 ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ ફ્લીટમાં જોડાયું છે. જેને  તત્રક્ષિકા (ઉત્તર પશ્ચિમ) ના પ્રાદેશિક પ્રમુખ કવિતા હરબોલા, ઈન્સ્પેક્ટર જનરલ અનિલ કુમાર હરબોલા, ટીએમ, કમાન્ડર,(ઉત્તર પશ્ચિમ) કોસ્ટ ગાર્ડ પ્રદેશ (એનએનએન)ની હાજરીમાં શોફ્ટ શિપયાર્ડ ભરૂચ(Bharuch)  ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. મેસર્સ શોફ્ટ શિપયાર્ડના મેનેજિંગ ડિરેક્ટર  સહાય રાજે આ બાર્જની ડિઝાઇન અને તેનું નિર્માણ કર્યું છે.

આ સહાયક બાર્જ ‘ઉર્જા પ્રવાહ’ 1.85 મીટરના ડ્રાફ્ટ સાથે 36.96 મીટર લાંબુ છે. જે કાર્ગો શિપ ફ્યુઅલ, ઉડ્ડયન ઇંધણ અને તાજા પાણી અનુક્રમે 60 ટન, 10 ટન અને 40 ટનની ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ બાર્જ વિવિધ સીજી ચાર્ટર ઑફ ડ્યુટી માટે દરિયામાં દૂરના વિસ્તારોમાં તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોને લોજિસ્ટિક્સ સપોર્ટ આપીને કોસ્ટ ગાર્ડની કામગીરીમાં વધારો કરશે.

આ પણ વાંચો :  Vadodara : કોર્પોરેશનનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, 1300 કરોડના વિકાસ કાર્યોનું આયોજન

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

આ પણ વાંચો :  Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">