Bharuch: બેઉ બળિયા બાથે વળગ્યાં, આખલાઓના આતંકથી ભરબજારમાં અફરાતફરી

Bharuch: જ્યારે બે આખલાઓ સામ-સામે અથડાય છે ત્યારે દ્રશ્યો રોમાંચકની સાથે સાથે ભયાનક પણ હોય છે. જ્યારે ભરબજારમાં બે આખલાઓ બાખડે છે, ત્યારે આજુબાજુમાં આવતી કોઈ પણ ચીજ વસ્તુને પોતાની સાથે અડફેટે લઈ લેતા હોય છે

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 13, 2021 | 7:00 PM

Bharuch: જ્યારે બે આખલાઓ સામ-સામે અથડાય છે ત્યારે દ્રશ્યો રોમાંચકની સાથે સાથે ભયાનક પણ હોય છે. જ્યારે ભરબજારમાં બે આખલાઓ બાખડે છે, ત્યારે આજુબાજુમાં આવતી કોઈ પણ ચીજ વસ્તુને પોતાની સાથે અડફેટે લઈ લેતા હોય છે અને લોકોને પોતાના જાન-માલની નુકસાની ભોગવવી પડે છે. આવી સ્થિતિમાં બંને આખલાઓને જુદા પાડવા ઘણું મુશ્કેલી ભર્યું હોય છે, રસ્તે પસાર થતાં લોકો નાના મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે. કંઈક આવા જ દ્રશ્યો ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં સર્જાયા હતા. જ્યાં ભરબજારમાં બે આખલાઓના બાખડવાથી અફરાતફરી મચી ગઈ હતી.

 

 

 

આ પણ વાંચો: વિશ્વમાં દર 40માં બાળક જોડિયા: 5 વર્ષના ડેટા પર સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ જણાવ્યું જોડિયા બાળકનું કારણ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">