Banaskantha: થરાદમાં પંકજમુનિએ શરૂ કરી 11 દિવસની કઠોર અગ્નિ તપસ્યા, કોરોનાની બિમારીથી રાહત અપાવવાનો ઉદ્દેશ્ય

Banaskantha: જન સમુદાયના સુખાકારી માટે આ તપને લઈને લોકો પણ તેમના દર્શનાર્થે આવી રહ્યા છે. લોકો વિશ્વ શાંતિ અને કોરોના મહામારી રક્ષણ મેળવવા માટે પંકજમુનિની કઠોર અગ્નિ તપસ્યાને લઈને મંત્રમુગ્ધ છે

Banaskantha: થરાદમાં પંકજમુનિએ શરૂ કરી 11 દિવસની કઠોર અગ્નિ તપસ્યા, કોરોનાની બિમારીથી રાહત અપાવવાનો ઉદ્દેશ્ય
હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jun 07, 2021 | 6:23 PM

Banaskantha: ઉનાળો આકરો બનતો જઈ રહ્યો છે અને તે વચ્ચે વિશ્વશાંતિ અને કોરોના મહામારીથી લોકોને રાહત મળે તેવા ઉમદા આશયથી થરાદના બળિયા હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું છે. આ તપોભૂમિના દર્શન કરવા માટે આજુબાજુના લોકો આવી મુનિએ કરેલી કઠોર તપસ્યાનું પરિણામ સમગ્ર વિશ્વને મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ તેમજ દેશ લડી રહ્યો છે. જેને લઇને હવે લોકોને રક્ષણ મળે તે માટે આધ્યાત્મિક સંતો સામે આવ્યા છે. થરાદના બળીયા હનુમાન પંકજમુનિ નામના તપસ્વીએ કઠોળ તપ શરૂ કર્યું છે. પંકજમુનિએ 11 દિવસ સુધી લોક હિતાર્થે અગ્નિ તપસ્યા શરૂ કરી છે. જે તપસ્યાનો આજથી પ્રારંભ થયો છે.

BANASKANTHA: Pankajmuni started 11 days of severe fire penance in Tharad for world peace and relief from corona epidemic

હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું

થરાદનો સરહદી વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલો છે. રણ વિસ્તાર હોવાથી અહીં ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમી પડે છે, અને તપામન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહે છે. આવી સખત ગરમી વચ્ચે પણ પંકજમુનિ તેમની ચારેબાજુ ગોબરના છાણની અગ્નિ પ્રગટાવી તપ કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જન સમુદાયના સુખાકારી માટે આ તપને લઈને લોકો પણ તેમના દર્શનાર્થે આવી રહ્યા છે. લોકો વિશ્વ શાંતિ અને કોરોના મહામારી રક્ષણ મેળવવા માટે પંકજમુનિની કઠોર અગ્નિ તપસ્યાને લઈને મંત્રમુગ્ધ છે.

આ પણ વાંચો : Banaskantha: પાલનપુરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચન

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">