AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: થરાદમાં પંકજમુનિએ શરૂ કરી 11 દિવસની કઠોર અગ્નિ તપસ્યા, કોરોનાની બિમારીથી રાહત અપાવવાનો ઉદ્દેશ્ય

Banaskantha: જન સમુદાયના સુખાકારી માટે આ તપને લઈને લોકો પણ તેમના દર્શનાર્થે આવી રહ્યા છે. લોકો વિશ્વ શાંતિ અને કોરોના મહામારી રક્ષણ મેળવવા માટે પંકજમુનિની કઠોર અગ્નિ તપસ્યાને લઈને મંત્રમુગ્ધ છે

Banaskantha: થરાદમાં પંકજમુનિએ શરૂ કરી 11 દિવસની કઠોર અગ્નિ તપસ્યા, કોરોનાની બિમારીથી રાહત અપાવવાનો ઉદ્દેશ્ય
હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jun 07, 2021 | 6:23 PM
Share

Banaskantha: ઉનાળો આકરો બનતો જઈ રહ્યો છે અને તે વચ્ચે વિશ્વશાંતિ અને કોરોના મહામારીથી લોકોને રાહત મળે તેવા ઉમદા આશયથી થરાદના બળિયા હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું છે. આ તપોભૂમિના દર્શન કરવા માટે આજુબાજુના લોકો આવી મુનિએ કરેલી કઠોર તપસ્યાનું પરિણામ સમગ્ર વિશ્વને મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ તેમજ દેશ લડી રહ્યો છે. જેને લઇને હવે લોકોને રક્ષણ મળે તે માટે આધ્યાત્મિક સંતો સામે આવ્યા છે. થરાદના બળીયા હનુમાન પંકજમુનિ નામના તપસ્વીએ કઠોળ તપ શરૂ કર્યું છે. પંકજમુનિએ 11 દિવસ સુધી લોક હિતાર્થે અગ્નિ તપસ્યા શરૂ કરી છે. જે તપસ્યાનો આજથી પ્રારંભ થયો છે.

BANASKANTHA: Pankajmuni started 11 days of severe fire penance in Tharad for world peace and relief from corona epidemic

હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું

થરાદનો સરહદી વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલો છે. રણ વિસ્તાર હોવાથી અહીં ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમી પડે છે, અને તપામન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહે છે. આવી સખત ગરમી વચ્ચે પણ પંકજમુનિ તેમની ચારેબાજુ ગોબરના છાણની અગ્નિ પ્રગટાવી તપ કરી રહ્યા છે.

જન સમુદાયના સુખાકારી માટે આ તપને લઈને લોકો પણ તેમના દર્શનાર્થે આવી રહ્યા છે. લોકો વિશ્વ શાંતિ અને કોરોના મહામારી રક્ષણ મેળવવા માટે પંકજમુનિની કઠોર અગ્નિ તપસ્યાને લઈને મંત્રમુગ્ધ છે.

આ પણ વાંચો : Banaskantha: પાલનપુરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચન

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">