Banaskantha: કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળોએ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ, નહિતર દંડ ફટકારાશે

બનાસકાંઠા (Banaskantha) કલેકટરે લોકોને જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું છે. તેમજ આ આદેશનો પાલન નહિ કરનારને રૂપિયા 1 હજારનો દંડ કરવામાં ફટકારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 7 લોકો કોરોના પોઝિટિવ છે.

Banaskantha: કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળોએ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ, નહિતર દંડ ફટકારાશે
Gujarat CoronaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:26 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાનું(Corona)સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં બનાસકાંઠામાં (Banaskantha)પણ કોરોના સંક્રમણ વધતા કલેકટરે 15 જૂનથી 30 જૂન સુધી લોકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં કલેકટરે લોકોને જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું છે. તેમજ આ આદેશનો પાલન નહિ કરનારને રૂપિયા 1 હજારનો દંડ કરવામાં ફટકારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 7 લોકો કોરોના પોઝિટિવ છે.

ગુજરાતમાં 15 જૂનના રોજ કોરોનાના નવા 184 કેસ

ઉલ્લેખનીય છે કે. ગુજરાત કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 15 જૂનના રોજ કોરોનાના નવા 184 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના સૌથી વધારે કેસ 91 કેસ અમદાવાદમાંનોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે વડોદરામાં 18, સુરતમાં 16, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 07, કચ્છમાં 04,સુરતમાં 04, વલસાડમાં 04, અમદાવાદ 03,ભરૂચમાં 03, ગાંધીનગર જિલ્લામાં 03,જામનગર જિલ્લામાં 03, રાજકોટ જિલ્લામાં 03, આણંદમાં 02, ગીર સોમનાથ 02, જામનગરમાં 02, ખેડામાં 02, મોરબીમાં 02,નવસારીમાં 02, ભાવનગરમાં 01,મહેસાણામાં 01, અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 991 થઈ છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 112 દર્દીઓ સાજા થયા છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી

ગુજરાતમાં કોરોનાનું સંકટ ફરીથી ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાની સંખ્યામાં રોજ વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસોએ સરકારની પણ ચિંતા વધારી દીધી છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયુ છે. કોરોના સંકટને કાબુમાં લેવા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી છે. જેમાં પ્રધાન નિમિષા સુથાર અને ACS મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં રસીકરણ અને કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક્શન પ્લાન તૈયાર કરાયો

આ બેઠકમાં કોરોનાના વધતા કેસના પગલે કયા વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન ઊભા કરવા, શાળાઓમાં વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને વેક્સીન આપી દેવામાં આવી છે અને જેને ન અપાઇ હોય તેમને વેક્સીન આપવા માટેનો શું એક્શન પ્લાન છે. તેના પર ચર્ચા કરવામાં આવી. બીજી તરઉ PHC અને CHC સેન્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ તમામ લોકોના વેક્સીનેશન પર ફરી ભાર મુકવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોની સમીક્ષા આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">