Banaskantha: અંબાજી મંદિર ભોજનાલય ટોકનનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો

શનિવારે વિધાનસભામાં અંબાજી મંદિર ભોજનાલયનો મુદ્દો ઉછળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, ભોજનાલય ટોકનમાં ભાવ વધારવામાં આવ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 20, 2021 | 3:37 PM

બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના અંબાજી મંદિરમાં ભોજનાલય ચાલે છે. શનિવારે વિધાનસભામાં અંબાજી મંદિર ભોજનાલયનો મુદ્દો ઉછળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, ભોજનાલય ટોકનમાં ભાવ વધારવામાં આવ્યો છે. 13 રુપીયાના બદલે 40-41 રુપિયા કર્યા હોવાનુ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં કહ્યુ છે. આ આરોપ દાંતાના ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખારડીએ આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી પ્રજાસતાક દિવસની ઉજવણી માટે 42 લાખ અંબાજી મંદિરમાંથી લીધા છે. આ સાથે જ જણાવ્યું હતું કે, મંડપનો ખર્ચ પણ અંબાજી મંદિરમાંથી લીધો છે.

નોંધનીય છે કે, અંબાજી મંદિર 51 શક્તિપીઠ પૈકી એક એક છે. અંબાજી માતા મંદિર ભારતનું મુખ્ય શક્તિપીઠ છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે. અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઇ ભજવવામાં આવે છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">