Banaskantha: ભ્રષ્ટાચારના આરોપો લાગેલા પૂર્વ આરોગ્ય અધિકારી અંગે ચોંકાવનારો ખુલાસો

બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ પર પહેલા જ ભ્રષ્ટચારના આરોપો લાગેલા છે, હવે તેમના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 27, 2021 | 8:03 PM

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ પર પહેલા જ ભ્રષ્ટચારના આરોપો લાગેલા છે, હવે તેમના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.  મનીષ ફેન્સીએ જિલ્લા આરોગ્ય અધિકારીના પદ પર રહેતી ચાર નર્સ અને એક આયુષ ડોક્ટરની લાયકાત વગર નિમણૂંક કરી હતી. આ ઉપરાંત નિયમ મૂજબ નર્સનો પગાર 13,000 છે, જેના બદલે આ ચાર નર્સને 30,000 પગાર ચૂકવાતો હતો. મનિષ ફેન્સીએ નિમણૂંક કરેલા આ તમામ પાંચ લોકોની નિમણૂંક રદ્દ કરવામાં આવી છે.

 

 

ઉલ્લેખનીય છે કે થરાદના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. MLA ગુલાબસિંહ રાજપુતે આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું છે પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ તેના મળતિયાને ફાયદો કરાવવા 275 રૂપિયામાં માસ્કની ખરીદી કરી હતી. 

 

આ પણ વાંચો: રાજ્યમાં ખાતરના ભાવ મુદ્દે રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Follow Us:
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">