Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ, સતત બે દિવસથી ચોમાસાનો માહોલ જામતા ખેડૂતો ખુશ

સતત બીજા દિવસે ધનસુરામાં ધોધમાર વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડા, મોડાસા, ધનસુરા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રવિવારે પણ ધનસુરા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ, સતત બે દિવસથી ચોમાસાનો માહોલ જામતા ખેડૂતો ખુશ
સાર્વત્રિક વરસાદ નોંધાયો
Follow Us:
| Updated on: Jul 02, 2024 | 8:03 AM

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બે દિવસ દરમિયાન વરસતા સ્થાનિક ખેડૂતોને રાહત સર્જાઈ છે. વરસાદની લાંબી રાહ જોયા બાદ હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર અને સોમવારે વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારે પણ વાદળછાયું અને ચોમાસાના માહોલ સમાન વાતાવરણ રહેવાને લઈ વરસાદની આશાઓ બંધાયેલી છે.

જિલ્લામાં ભિલોડા, મોડાસા, ધનસુરા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રવિવારે પણ ધનસુરા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ધનસુરામાં ઢીંચણસમા પાણી મુખ્ય બજારના માર્ગો પર ભરાઈ જવા પામ્યા હતા.

ધનસુરામાં સૌથી વધારે વરસ્યો

સતત બીજા દિવસે ધનસુરામાં ધોધમાર વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારે 6 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદ મુજબ ધનસુરામાં સૌથી વધારે 27 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડામાં 25 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. અગાઉના દિવસે પણ ભિલોડામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આમ ભિલોડામાં સતત બીજા દિવસે સારો વરસાદ નોંધાયો હતો.

Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર

જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે આસપાસના તાલુકાઓમાં વરસાદ ધોધમાર હતો, પરંતુ મોડાસામાં હળવો વરસાદ રહ્યો હતો. જોકે સોમવારે વરસાદને પગલે રાહત સર્જાઈ હતી. આ ઉપરાંત મેઘરજમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. આગળના ચોવીસ કલાક દરમિયાન મેઘરજમાં પોણા બે ઈંચ કરતા વઘારે વરસાદ નોંધાયો હતો.

અરવલ્લીમાં નોંધાયેલ વરસાદ

અંતિમ 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડાઓ પર નજર કરીશું.

  • ધનસુરા 27 મીમી
  • ભિલોડા 25 મીમી
  • મોડાસા 21 મીમી
  • મેઘરજ 17 મીમી
  • બાયડ 07 મીમી
  • માલપુર 03 મીમી

સાબરકાંઠામાં નોંધાયેલ વરસાદ

છેલ્લા બે દિવસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના 8 પૈકી 6 તાલુકાઓમાં મંગળવાર સવાર સુધીના અંતિમ 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો.

  • તલોદ 44 મીમી
  • હિંમતનગર 29 મીમી
  • પ્રાંતિજ 22 મીમી
  • ઈડર 17 મીમી
  • વિજયનગર 16 મીમી
  • વડાલી 05 મીમી

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન થતા પાકિસ્તાનની ઈર્ષા વધી, ICC સામે સ્ટાર બોલરની એક્શન અંગે તપાસની કરી માંગ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">