ARAVALLI : ગોઢકુલ્લા હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસ, મૃતકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Godhkulla hand grenade blast case : ગત 28 ઓગસ્ટે ગ્રેનેડ બ્લાસ્ટમાં યુવક અને દોઢ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો.

ARAVALLI : ગોઢકુલ્લા હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસ, મૃતકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
Aravalli : Godhkulla hand grenade blast case victim's younger brother commits suicide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 8:26 AM

ARAVALLI : અરવલ્લી જિલ્લાના ગોઢકુલ્લા ગામના હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં મૃતકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બ્લાસ્ટ દરમિયાન મૃત્યુ પામેલા યુવકના નાના ભાઈનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે.હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર યુવકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતક રમેશ ફણેજાના 29 વર્ષીય નાના ભાઈ કાંતિ ફણેજાએ ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. ગોઢકુલ્લા ગામની સીમમાં ઝાડ પર ગળેફાંસો લગાવેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ તરફથી કરાયેલા સતત દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામે ગત 28 ઓગષ્ટે ભેદી ધડાકો થયો હતો અને આ મામલામાં મોટો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન પોલીસને મૃતકના ઘરમાંથી તેની તસ્વીરો મળી આવી હતી, જેમાં યુવકના કમર પર હેન્ડ ગ્રેન્ડ લટકાવેલો હતો. તો બીજી તરફ ફોરેન્સીક તપાસ દરમિયાન પ્રાથમિક જાણકારી સામે આવી છે કે, ધડાકો હેન્ડ ગ્રેનેડનો થયો હતો. ઘટનાને લઇને પોલીસે હેન્ડ ગ્રેન્ડ મળવાને લઇને તપાસ હાથ ધરી હતી સાથે જ મૃતક યુવકના ઇતિહાસને પણ તપાસવાની પ્રક્રિયા શરુ કરી હતી.

આ દરમિયાન ફોરેન્સીક તપાસમાં પણ પ્રાથમિક રીતે જ આ બાબતને સૂચવવામાં આવી હતી. જેને લઇને પોલીસની ટીમો ચોંકી ઉઠી હતી અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા જ પોલસીને યુવકની એવી તસ્વીરો હાથ લાગી હતી કે, જેમાં યુવકના કમર પટ્ટા પર હેન્ડ ગ્રેનેડ લટકાવેલો હતો. જ્યારે બીજી એક તસ્વીરમાં તે એક બંદૂક સાથે જોવા મળી રહ્યો હતો. પોલીસે હવે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી કે, તેની આ તસ્વીરો પાછળનું રહસ્ય શું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">