Aravalli : તીર્થસ્થાન શામળાજીમાં ફરી શરુ થયો લાડવા અને રાજભોગનો પ્રસાદ

Aravalli : તીર્થસ્થાન Shamlajiમાં 10 મહિના બાદ ભક્તો માટે ફરી એક વખત લાડવા અને રાજભોગનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવ્યો છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 24, 2021 | 6:16 PM

Arvalli : તીર્થસ્થાન શામળાજીમાં ભક્તો માટે ફરી એક વખત લાડવા અને રાજભોગનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 10 મહિના બાદ સુપ્રસિધ્ધ તીર્થસ્થળ શામળાજીમાં રાજભોગ અને લાડવાનો પ્રસાદ પુન: શરુ થયો છે. છેલ્લા 10 મહિનાથી કોરોના અને લોકડાઉનના કારણે પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વખત  તીર્થસ્થળ શામળાજીમાં ભક્તો માટે રાજભોગ અને લાડવાનો પ્રસાદ શરુ થતા ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">