સુરતમાં BRTS બસ બની રહી છે કાળમુખી, વધુ એક મહિલાનું થયું મોત

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન નજીલ એક મહિલા રસ્તો ઓળંગી રહી હતી. ત્યારે બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી બસે મહિલાને અડફેટે લીધી હતી.

સુરતમાં BRTS બસ બની રહી છે કાળમુખી, વધુ એક મહિલાનું થયું મોત
Surat BRTS - File Photo
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 12, 2022 | 3:08 PM

સુરત (Surat) શહેરના અમરોલી ફાયર સ્ટેશન નજીક આવેલ બીઆરટીએસ (BRTS) રૂટ પર રસ્તો ઓળંગતી વખતે મહિલાનું (Women) બસ અડફેટે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) નીપજ્યું હતું. જે ઘટનામાં અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં BRTS બસ અને સીટી બસને લઈને અત્યાર સુધી અસંખ્ય લોકો ભોગ બન્યા છે.

સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. જેમાં કેટલાય લોકો અકસ્માતનો ભોગ બને છે અને લોકોના જીવ પણ જાય છે. અને જેમાં બીઆરટીએસ બસ અડફેટે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન નજીલ એક મહિલા રસ્તો ઓળંગી રહી હતી. ત્યારે બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી બસે મહિલાને અડફેટે લીધી હતી. જેમાં મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. જેમાં ઇજાગ્રસ્ત મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.

બસની સ્પીડ પર ક્યારે કાબુ આવશે ? તંત્ર પોતાની આંખ ઉઘાડે તે જરૂરી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જે ઘટના બનતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને, મહિલાની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. અને આમરોલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આવી અનેક ઘટનાઓ બની ચુકી છે. જેમાં આજદિન સુધી બીઆરટીએસ બસના ડ્રાયવરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને બસના ડ્રાયવરો બેફામ બનીને બસ ચલાવે છે .અને લોકો જીવ જોખમમાં મુકાય છે. જેને લઇને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : KUTCH : મંદિર ચોરી પછી હવે ભુજ નજીક સ્વામીનારાયણ ભગવાનના પગલા કોઇ તળાવમાં ફેંકી જતા રોષ !

આ પણ વાંચો : Shaktiman Fans: ‘શક્તિમાન’ના પાછા આવવાથી ચાહકો ખૂબ જ ખુશ, સોશિયલ મીડિયા પર ‘પુષ્પા’ સ્ટાઈલમાં સામે આવી પ્રતિક્રિયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">