Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજય સરકારની અગાઉ જાહેર કરેલી યોજના પ્રમાણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની છે 15 જૂન પહેલા અમરેલી જીલ્લાના તમામ ગામડાઓમાં ખેતીવાડીમાં આપવાની 8 કલાક વીજળી દિવસે આપવા તાત્કાલિક વ્યવસ્થા કરવા માગ કરી છે

Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:30 PM

સરકારે બે વર્ષ પહેલાં જાહેરાત કરી હતી કે ખેડૂતોને દિવસે જ 8 કલાક વીજળી આપવામાં આવશે પણ હકિકતમાં ખેડૂતોને રાત્રે જ વીજળી આપવામાં આવતી હોવાથી પૂર્વમંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખી દિવસે વીજળી આપવામાં આવે તેવી માગણી કરી છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે અમરેલી જિલ્લાના 11 તાલુકાઓમાં સિંહો અને દીપડાઓનો વસવાટ છે. રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતો પબર અવાર નવાર દીપડાઓના હુમલાઓ થવાની ઘટનાઓ બને છે. સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓના ડરથી રાત્રે ખેડૂતો અને મજૂરોને પોતાના પાકમાં પિયત માટે જવામાં મુશ્કેલી પડે છે.

રાજય સરકારની અગાઉ જાહેર કરેલી યોજના પ્રમાણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની છે. 15 જૂન પહેલા અમરેલી જીલ્લાના તમામ ગામડાઓમાં રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ખેતીવાડીમાં આપવાની 8 કલાક વીજળી રાતને બદલે દિવસે આપવાની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માગણી સાથેનો પત્ર પાઠવ્યો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ઉલ્લેખનીય છે કે રાત્રે જીવના જોખમે ખેતરમાં કામ કરતા ખેડૂતોને રાત્રે કામ ન કરવું પડે તે માટે કિસાન સુર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને દિવસે જ વીજળી આપવાની યોજના હતી. જોકે યોજના લાગુ થયાના થોડા સમય સુધી દિવસે વીજળી આપવામાં આવી હતી પણ ધીમે ધીમે ફરીથી રાતે વીજળી આપવાનું શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો : Gujarat માં શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ

આ પણ વાંચો : આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">