અયોધ્યામાં આનંદ,અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી,મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા
અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી કરાઈ. 500 વર્ષ બાદ આ શુભ પ્રસંગ આવતા મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તો વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. મંદિરમાં બપોરથી જ રામધૂન બોલાવીને ખુશી વ્યક્ત કરી હતી. અહીં ભગવાન ભોલેનાથને શ્રી રામ લખેડી પાઘડી પહેરાવવામા આવી હતી.

http://tv9gujarati.in/amdaavad-na-vish…divda-pragtavaya/
અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી કરાઈ. 500 વર્ષ બાદ આ શુભ પ્રસંગ આવતા મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તો વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. મંદિરમાં બપોરથી જ રામધૂન બોલાવીને ખુશી વ્યક્ત કરી હતી. અહીં ભગવાન ભોલેનાથને શ્રી રામ લખેડી પાઘડી પહેરાવવામા આવી હતી.
