અમદાવાદમાં રથયાત્રા નહી નિકળવા મુદ્દે સાધુ સંત સમાજમાં ભભૂકતો રોષ, મહામંડળેશ્વર લક્ષ્મણદાસજીએ સરકારનું 48 કલાકમાં માગ્યું રાજીનામું, કહ્યું કે દેશભરમાં ચલાવીશું આંદોલન, અમારી સાથે રમાઈ ગઈ રમત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતનાં સાધુ સમાજે રોષ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. સાધુ સમાજે આક્ષેપ કરતા કહ્યું છે કે રથયાત્રા કાઢવાની પરવાનગી ન આપવા મુદ્દે મંદિર સંચાલકો સાથે રમત રમાઇ ગઇ છે. વ્યથિત હ્રદયે દિલીપદાસજી મહારાજે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું […]

અમદાવાદમાં રથયાત્રા નહી નિકળવા મુદ્દે સાધુ સંત સમાજમાં ભભૂકતો રોષ, મહામંડળેશ્વર લક્ષ્મણદાસજીએ સરકારનું 48 કલાકમાં માગ્યું રાજીનામું, કહ્યું કે દેશભરમાં ચલાવીશું આંદોલન, અમારી સાથે રમાઈ ગઈ રમત
http://tv9gujarati.in/amdaavad-ma-rath…maagyu-raajinamu/
Follow Us:
| Updated on: Jun 24, 2020 | 7:18 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતનાં સાધુ સમાજે રોષ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. સાધુ સમાજે આક્ષેપ કરતા કહ્યું છે કે રથયાત્રા કાઢવાની પરવાનગી ન આપવા મુદ્દે મંદિર સંચાલકો સાથે રમત રમાઇ ગઇ છે. વ્યથિત હ્રદયે દિલીપદાસજી મહારાજે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેઓનો ભરોસો તૂટ્યો હોવાનો ખુલાસો કર્યો છે. દિલીપદાસજી મહારાજનું માનવું છે કે ભગવાન સૌના છે માત્ર મહંતના નહી. તો બીજી તરફ મહામંડલેશ્વર લક્ષ્મણ દાસજી મહારાજે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે તમામ લોકો રાજીનામું આપે નહીંતર અમે દેશભરમાં મોટા પાયા પર આંદોલન ચલાવીશું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">