અમદાવાદના જુહાપુરાનાં કુખ્યાત નઝીર વોરા અને તેના સાગરિતોનાં નિવાસસ્થાને પોલીસનાં દરોડા,70 કરતા વધારે પોલીસ કર્મીઓની ટીમે મોટા પાયે ઝડપી વીજચોરી
અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત ગુનેગારોના ઘરે ડીસીપી ઝોન-7ની ટીમે દરોડો પાડીને મોટા પાયે થતી વીજચોરી ઝડપી પાડી છે.. પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત ગુનેગારો વીજચોરી કરી રહ્યા છે જેના આધારે પોલીસે નઝીર વોરા સહિત કુખ્યાત શખ્સોના ઘરે દરોડા પાડ્યા હતા. કુલ 70 પોલીસ કર્મીઓની જુદી-જુદી ટીમોએ મોટાપાયે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મોટાપાયે વીજચોરી […]
અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત ગુનેગારોના ઘરે ડીસીપી ઝોન-7ની ટીમે દરોડો પાડીને મોટા પાયે થતી વીજચોરી ઝડપી પાડી છે.. પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત ગુનેગારો વીજચોરી કરી રહ્યા છે જેના આધારે પોલીસે નઝીર વોરા સહિત કુખ્યાત શખ્સોના ઘરે દરોડા પાડ્યા હતા. કુલ 70 પોલીસ કર્મીઓની જુદી-જુદી ટીમોએ મોટાપાયે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મોટાપાયે વીજચોરી ઝડપાઈ છે. પોલીસનો દાવો છે કે જુહાપુરામાં નઝીર વોરા સહિત તેના સાગરિતોનો ખૂબજ ત્રાસ છે. લોકો પણ તેમનાથી કંટાળેલા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો