રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા
દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે તેમના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીની સાથે તેમના ધર્મપત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા અંબાણી, પુત્ર અનંત અંબાણી, પુત્રી ઇશા પીરામલ અને જમાઇ આનંદ પિરામલે દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવ્યું હતું. તેમને દ્વારકાધીશ મંદિરમાં ચરણ પાદુકાનું પૂજન […]
દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે તેમના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીની સાથે તેમના ધર્મપત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા અંબાણી, પુત્ર અનંત અંબાણી, પુત્રી ઇશા પીરામલ અને જમાઇ આનંદ પિરામલે દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવ્યું હતું. તેમને દ્વારકાધીશ મંદિરમાં ચરણ પાદુકાનું પૂજન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો