વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ

ગુજરાતમાં ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે. મેઘરાજીની પધરામણી થાય તે પહેલા ગુજરાત પર વાવાઝોડાના ખતરો મંડરાઈ રહ્યો છે.  સૌરાષ્ટ્ર-કચ્છ નજીકથી વાયુ નામનું વાવાઝોડું પસાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાના સંકટના પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. આ પણ વાંચો:  ગુજરાતમાં બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી […]

વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jun 10, 2019 | 2:38 PM

ગુજરાતમાં ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે. મેઘરાજીની પધરામણી થાય તે પહેલા ગુજરાત પર વાવાઝોડાના ખતરો મંડરાઈ રહ્યો છે.  સૌરાષ્ટ્ર-કચ્છ નજીકથી વાયુ નામનું વાવાઝોડું પસાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાના સંકટના પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

આ પણ વાંચો:  ગુજરાતમાં બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છો, જાણો બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ-કચ્છના દરિયા કાંઠે અત્યારથી જ કરંટ જોવા મળી રહ્યો છે.  રેસ્ક્યૂ ટીમને તૈનાત કરી દેવાઈ છે. તંત્રને સ્ટેન્ડ ટૂ રહેવા આદેશ આપી દેવાયો છે અને સૌરાષ્ટ્ર-કચ્છના કલેક્ટરોને પણ સજ્જ રહેવા સૂચના આપી દેવાઈ છે.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો વાવાઝોડું આવે તો ગુજરાતમાં ચોમાસું બગડી શકે છે. 15 જૂન બાદ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે પરંતુ વાવાઝોડાના કારણે વરસાદ પાછો ઠેલાઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">