Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah) અમદાવાદ પ્રવાસમાં ફેરફાર થયો છે. આ પહેલા તેઓ રથયાત્રાના (Rath Yatra) દિવસે મંગળા આરતીમાં ભાગ લેવા માટે 11મી જુલાઈની સાંજે અમદાવાદ (Ahmedabad) પહોચવાના હતા. પરંતુ હવે તેના નવા કાર્યક્રમ મૂજબ અમિત શાહ આજ સાંજે અમદાવાદ પહોંચશે.

Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
Union Home Minister Amit Shah visit to Gujarat 
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 12:28 PM

Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah)3 દિવસના માટે ગુજરાત પ્રવાસે છે. આજ સાંજે અમિતશાહ અમદાવાદ આવશે.  ત્યારબાદ 11 જુલાઈએ અમદાવાદ (Ahmedabad)ના બોપલ, વેજલપુરમાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. ઉપરાંત સાણંદ APMCમાં 40 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવશે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah) અમદાવાદ પ્રવાસમાં ફેરફાર થયો છે. આ પહેલા તેઓ રથયાત્રાના (Rath Yatra) દિવસે મંગળા આરતીમાં ભાગ લેવા માટે 11મી જુલાઈની સાંજે અમદાવાદ (Ahmedabad) પહોચવાના હતા. પરંતુ હવે તેના નવા કાર્યક્રમ મૂજબ અમિત શાહ 10 જુલાઈએ એટલે કે આજ સાંજે અમદાવાદ આવશે.

શાહ 11 તારીખે બપોરે સાણંદ (Sanand) APMC ખાતે ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે તથા સાણંદ-બાવળામાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આગામી 12 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ((Rath Yatra))ના દિવસે સવારે મંગળા આરતીમાં ભાગ લેશે. રથયાત્રા(Rath Yatra)ના દિવસે અમિત શાહ સહપરિવાર ભગવાન જગન્નાથજીના દર્શન કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેન્દ્રીય પ્રધાન અમતિશાહનો કાર્યક્રમ 

11 જુલાઈના સવારે 10 કલાકે સિવિલ સેન્ટર સોબો (Civil Center Sobo), ગાર્ડન પાસે, સોબો ક્રોસ રોડ બોપલ (Bopal)માં ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના, પશ્ચિમ રેલ્વે ઔડા અને અ.મ્યુ.કો.ની વિવિધ યોજનાઓના લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરશે

10 : 45 કલાકે ઔડા રીડિંગ સેન્ટર, સ્ટલીંગ સીટી BRTS બસ સ્ટોપ પાસે બોપલ રોડ બોપલ ઔડા (Bopal Auda)દ્વારા નવનિર્મિત લાયબ્રેરીની મુલાકાત લેશે.

સવારે 11 કલાકે, ડી-માર્ટ પાસે વેજલપુર વોર્ડમાં અ.મ્યુ.કો. દ્વારા નવનિર્મિત પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનીટી હોલ (Community hall)ની મુલાકાત કરશે.

બપોરે 4 કલાકે APMC સાણંદ અને બાવળા તાલુકામાં સરકારના વિવધ યોજના (project) હેઠળ નિર્મિત વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કરશે.

આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2021: નાથનાં નેત્રોત્સવની વિધિ પૂર્ણ, વિધાનસભાનાં અધ્યક્ષ સહિત મહાનુભાવો અને ભક્તો જોડાયા

આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2021: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, જાણો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">