Ahmedabad Rathyatra 2021: નાથનાં નેત્રોત્સવની વિધિ પૂર્ણ, વિધાનસભાનાં અધ્યક્ષ સહિત મહાનુભાવો અને ભક્તો જોડાયા

15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગતા ભગવાનને આંખો આવી જાય છે.જ્યારે તે મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 10:13 AM

Ahmedabad Rathyatra 2021: આજે જગતના નાથની નેત્રોત્સવ (Netrotsav) વિધિ યોજાઈ.. અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથ(Lord jagannath)ના નિજ મંદિરમાં ભગવાન પધાર્યા. 15 દિવસ મામાના ઘરે રહીને મંદિરમાં પધારેલા ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી. નેત્રોત્સવ વિધિમાં આમંત્રિતો અને ભગવાનના ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મહિલાઓએ મંદિરમાં ભજન-કિર્તન શરૂ કરી દીધા હતા. નાથની નેત્રોત્સવ વિધિને લઈ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો.

આજના દિવસે જ કેમ નેત્રોત્સવ વિધિ યોજાય છે તે પણ જાણીએ. જલયાત્રા બાદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા મામાના ઘરે ગયા હતા. ત્યારબાદ 15 દિવસ તેઓ મોસાળમા મામાના ધરે રોકાયા જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત અને આગતા સ્વાગતા કરવામા આવી હતી, 15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગતા ભગવાનને આંખો આવી જાય છે.જ્યારે તે મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. જેમાં ભગવાન ઝડપથી સાજા થઇ જાય તે માટે મંત્રો સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.

 

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">