PSM100 : પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ મુદ્રાઓના થશે દર્શન, જાણો શું છે આ મુદ્રાઓનું મહત્વ

PSM100 : આ મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે.

PSM100 : પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ મુદ્રાઓના થશે દર્શન, જાણો શું છે આ મુદ્રાઓનું મહત્વ
પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ મુદ્રાઓના થશે દર્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 5:11 PM

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી છે. ધર્મ અને આધ્યાત્મકતા સાથે જોડાયેલા સંતો શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહોત્સવ જાણે ધર્મ-ભક્તિ સાથે જીવનના સારનો મહોત્સવ બની રહ્યો છે. પ્રમુખસ્વામી નગરની મુલાકાત દરમિયાન આપને આવનવી અલગ અલગ પ્રકારની મુદ્રાઓના દર્શન થશે. આ વિવિધ મુદ્રાઓ માત્ર કલા-કારીગરીનો નમૂનો જ નહીં, પરંતુ સફળ જીવનના વિવિધ મંત્રોનો પણ સંદેશ આપે છે. પ્રમુખ સ્વામીના જીવનના આદર્શો અને જીવનની સત્ય વાસ્તવિકતાનો સંયોગ એટલે વિશેષ મુદ્રાઓ. ત્યારે મુદ્રાઓ શું આપે છે સંદેશ અને તેનું બાપાના જીવનમાં શું હતું મહત્વ આવો જાણીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અલગ અલગ મુદ્રામાં જીવનના અલગ અલગ મંત્રોનો સંદેશ

  • પત્ર લેખન મુદ્રા – સ્વામીએ જીવનકાળમાં 7.5 લાખ પત્રો લખ્યા હતા, પત્રો દ્વારા બાપા ભક્તોના દુઃખ દૂર કરતા હતા
  • ભક્તિ મુદ્રા – પ્રમુખસ્વામીનું સંપૂર્ણ જીવન ભક્તિમાં પસાર થયું, સંકટ સમયે ભક્તિ-ભજન દ્વારા મનને શાંત કરવું
  • માળા મુદ્રા – પ્રમુખ સ્વામીના હાથમાં હંમેશા માળા રહેતી, માળાથી મનુષ્ય ધર્મ-ભક્તિના માર્ગે રહે છે
  • ઉપદેશ મુદ્રા – બાપા હંમેશા ભક્તો શાંતિનો સંદેશ આપતા, જીવનમાં શાંતિના માર્ગે પ્રગતિનો પથ મળે છે
  • પૂજા-પાઠ મુદ્રા – બાપાના દિવસના પ્રારંભ પૂજા-પાઠથી થતો, પૂજા-પાઠની મુદ્રા દ્વારા ધર્મ-ભક્તિનો સંદેશ
  • કળશ મુદ્રા – હિંદુ ધર્મમાં શુભકાર્યો પહેલા કળશની પૂજાનું મહત્વ, કળશ દ્વારા ભગવાનમાં મન પરોવવાનો સંદેશ
  • હસ્ત મુદ્રા – બાપા હંમેશા સમાજની સેવામાં અગ્રેસર રહેતા, અન્યની સેવામાં હાથ લંબાવવો અને તત્પર રહેવું
  • દર્શન મુદ્રા – બાપાના હાથ હંમેશા દર્શનાર્થે જોડાયેલા રહેતા, દર્શન મુદ્રા પ્રાર્થના અને ભક્તિનું અવિભાજ્ય અંગ છે

આ મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, શ્રી નરસિંહ મહેતા, શ્રી મીરાંબાઈ તેમજ શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">