AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અમદાવાદના નિર્ણયનગર અન્ડરબ્રીજ પાસે લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાના કામનું ટેન્ડર જાહેર

Tender News : ચાંદલોડિયા-પંડિત દિન દયાલ ઉપાધ્યાય રેલવે ઓવરબ્રીજના નિર્ણયનગર અન્ડરબ્રીજ તરફની એપ્રોચના અંડર સ્પેશમાં આવેલ વેજીટેબલ થડા દૂર કરી વોક-વેક તથા લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today : અમદાવાદના નિર્ણયનગર અન્ડરબ્રીજ પાસે લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાના કામનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 12:46 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ ડિપાર્મેન્ટ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડના ચાંદલોડિયા-પંડિત દિન દયાલ ઉપાધ્યાય રેલવે ઓવરબ્રીજના નિર્ણયનગર અન્ડરબ્રીજ તરફની એપ્રોચના અંડર સ્પેશમાં આવેલ વેજીટેબલ થડા દૂર કરી વોક-વેક તથા લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : એક શહેરના ભોજન વિતરણ કેન્દ્રને અન્ય શહેરમાં સ્થળાંતર કરવા માટેનું ટેન્ડર જાહેર, જાણો તમારા શહેર માટે તો નથી ને આ ટેન્ડર

આ ટેન્ડર ફોર્મ વેબસાઇટ પર અપલોડ કરવાની તારીખ 13 એપ્રિલ 2023 છે. ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 20 એપ્રિલ 2023 સાંજે 5 કલાક સુધીની છે. આ ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ www.nprocure.com ઉપરથી મેળવી શકાશે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">