AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સના કામ માટે ટેન્ડર જાહેર

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સનું કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સના કામ માટે ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 9:50 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સનું કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. STP ખાતાના મધ્યઝોનમાં આવેલા ગીરધરનગર સોસાયટી અને સુજાતા ફ્લેટ સોસાયટી સંપોના સબપંપસેટસની અને શાહીબાગ, કાલુપુર સુએજ પંપિંગ સ્ટેશનોની આગામી બે ચોમાસાની ઋતુના 10 માસ માટે ઇલેક્ટ્રીક-મીકેનીકલ ઇકવીપમેનન્સ સહિતની કોમ્પ્રેહેન્સિવ મેઇન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર બહાર પડાયુ છે.

STP ખાતાના હસ્તકના ઉત્તર ઝોનમાંથી પસાર થતી ખારીકટ કેનાલના નીચાણવાળા વિસ્તારોમાંથી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા વરસાદી પાણીનાસમ્પોમાં ઇન્સ્ટોલ્ડ કરવાના થતા સબ. પમ્પસેટસની કોમ્પ્રેહેન્સિવ મેઇન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર બહાર પડાયુ છે.

ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ અને સમય 28 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધી છે. ટેન્ડર ડોક્યુમેન્ટસની હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 બપોરે 4 કલાક સુધીની છે. ટેકનીકલ બીડ ખોલવાની છેલ્લી તારીખ 29 માર્ચ સાંજે 5 વાગ્યા સુધીની છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">