AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જોધલપુર મંદિરનો કરાશે વિકાસ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા કેશરડી ગામમાં જોધલપુર મંદિરના વિકાસ કામ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જોધલપુર મંદિરનો કરાશે વિકાસ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 9:27 AM
Share

Ahmedabad : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (Gujarat Holy Pilgrimage Development Board) દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા કેશરડી ગામમાં જોધલપુર મંદિરના વિકાસ કામ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-  Tender Today : વાત્રક યોજનાના સ્પીલવેના પીયર તથા NOF અપસ્ટ્રીમમાં એપોક્સી પ્લાસ્ટર તથા કોન્કેટ કરવાનું ટેન્ડર જાહેર

આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 9,45,42,538.34 રુપિયા છે. ટેન્ડર 8 ઓગસ્ટ 2023થી 29 ઓગસ્ટ 2023 બપોરે 4 કલાક સુધી ઓનલાઇન રહેશે અને ભરી શકાશે. ટેન્ડર ઓનલાઇન ભરવુ ફરજીયાત છે. ટેન્ડરના ફિઝિકલ ડોક્યુમેન્ટ ઇએમડી તથા ટેન્ડર ફી કચેરીમાં આરપીએડીતી 5 સપ્ટેમ્બર 2023 બપોરે 4 કલાક સુધી જમા કરાવવાના રહેશે. ટેન્ડર ખોલવાની તારીખ 6 સપ્ટેમ્બર 2023 બપોરે 4 કલાક સુધી રહેશે. ટેન્ડરની વધુ માહિતી વેબસાઇટ www.statetenders.gujarat.gov.in ઉપર જોઇ શકાશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">