અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે.

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Dec 18, 2020 | 11:55 PM

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે. કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે, જેમાં 4થી 5 મુસાફરો ઘાયલ થવાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ પથ્થરમારો કેમ કરવામાં આવ્યો તે રહસ્યમય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો: Drugs Case: કરણ જોહરે NCBને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો શું કહ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">