અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત
અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે.
અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે. કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે, જેમાં 4થી 5 મુસાફરો ઘાયલ થવાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ પથ્થરમારો કેમ કરવામાં આવ્યો તે રહસ્યમય છે.
આ પણ વાંચો: Drugs Case: કરણ જોહરે NCBને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો શું કહ્યું