Ahmedabad: સરકાર દ્વારા ફી માફી અંગે કોઈ નિર્ણય ના લેતા કરવામાં આવી જાહેરહિતની અરજી

આથી ઑલ ગુજરાત વાલી મંડળ દ્વારા આ વર્ષે પણ સ્કૂલોમાં 50 ટકા ફી માફીની માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 3:40 PM

Ahmedabad: છેલ્લા દોઢ વર્ષથી શાળા બંધ હતી પરંતુ કોરોનાની બીજી લહેર મંદ થતા ફરી ઓફલાઈન વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા છે. તો ઓફલાઈન વર્ગ તો શરૂ થયા છે પરંતુ કોરોના મહામારી દરમિયાન ઘણા લોકો બેરોજગાર થયા છે. આ વચ્ચે વાલીમંડલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

આથી ઑલ ગુજરાત વાલી મંડળ દ્વારા આ વર્ષે પણ સ્કૂલોમાં 50 ટકા ફી માફીની માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. વાલી મંડળે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લોકોના ધંધા-રોજગાર પર મોટી અસર થઈ હોય લોકોની આવક પણ ઘટી છે. આ સમયે વાલીઓને ફીમાં રાહત આપવી જોઈએ.  હવે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. જો કે આ વર્ષે ફી માફી અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ ગુજરાતમાં 9થી 12 ધોરણના ઓફલાઈન વર્ગ શરૂ કર્યા છે. તો સરકાર દ્વારા 6થી 8 ના વર્ગ ફરી શરૂ કરવા અંગે વિચારણા કરી શકે છે.સરકારે પણ વાલીઓના હિતમાં નિર્ણય લઈને ફી માફી કરવી જોઈએ.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 ટકા ફી માફીની ગત વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ ફી માફી અંગે કોઈ પરીપિત્ર જાહેર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Valsad Rain : જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો

આ પણ વાંચો : ગજબ ! આ ચોરે એક કંપનીમાંથી કરી 4,500 કરોડની ચોરી, કંપનીએ તેને રાખી લીધો નોકરી પર

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">