Happy Birthday Ahmedabad: અડધી ચા, મિલની વ્હિસલ, માણેક બુરજ, પોળ, નગરદેવી ભદ્રકાળી, આશાવલ્લી સાડી સહિતના હેરિટેજ વારસા સાથે વિકાસને આંબેલું શહેર

ગુજરાતમાં સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીની ઓળખ સાથેની ઓળખ એટલે કર્ણાવતી શહેર તો આશાવલ ભીલના નામ સાથે જોડાયેલું આ શહેર આશાવલ નામે જાણીતું હતું. જોકે પછીથી  કર્ણદેવ સોલંકીએ ભીલ સેનાને હરાવી એટલે  આ શહેરને કર્ણાવતીની ઓળખ મળી . ત્યાર પછી  અહેમદશાહ બાદશાહે નગર વિકસાવ્યું એટલે અહેમદાબાદ કે આજનું અમદાવાદ

Happy Birthday Ahmedabad: અડધી ચા, મિલની વ્હિસલ, માણેક બુરજ, પોળ, નગરદેવી ભદ્રકાળી, આશાવલ્લી સાડી સહિતના હેરિટેજ વારસા સાથે વિકાસને આંબેલું શહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:20 AM

અડધી ચાની ઓળખ અને મિલના ભૂંગળા, ફાફડા અને જલેબી જે શહેરની ઓળખ છે એવા એક સમયે ભારતનું માન્ચેસ્ટર ગણાતું શહેર એટલે અમદાવાદ. આજે આ શહેર 613 વર્ષનું થયું છે કહેવાય છે કે જબ કુત્તે પે સસ્સા આયા ,તબ બાદશાહને નગર બસાયા….જે નગરના સસલાં આટલા બહાદુર હોય કે શ્વાનને પણ પહોંચી વલતા હોય, બસ આ નજારો જોયો અને અહમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું એવી દંતકથા જાણીતી છે.

કે પછી આશા ભીલની નગરી આશાવલ્લી તરીકે ઓળખ પામેલું અમદાવાદ આજે તો એટલું વિસ્તર્યું છે કે દેશ વિદેશમાં તેની આગવી ઓળખ બની ગઈ છે. આ શહેર વિવિધ સ્થાપત્યોને સાચવીને બેઠેલું છે. તે પછી સરખેજ રોજા હોય કે ભગવાન સ્વામિનારાણ સ્થાપિત કાલુપુર સ્વામિનારાયણ મંદિર કે પછી શહેરનો લક્કડીયો બ્રિજ અથવા તો કહો કે એલિસ બ્રિજ.

કર્ણદેવ સોલંકીથી માંડીને અહમદશાહ બાદશાહનું શહેર

ગુજરાતમાં  સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીની ઓળખ સાથેની ઓળખ એટલે કર્ણાવતી શહેર તો આશાવલ ભીલના નામ સાથે જોડાયેલું  આ શહેર આશાવલ નામે જાણીતું હતું. જોકે પછીથી કર્ણદેવ સોલંકીએ ભીલ સેનાને હરાવી એટલે આ શહેરને કર્ણાવતીની ઓળખ મળી. ત્યાર પછી અહેમદશાહ બાદશાહે નગર વિકસાવ્યું એટલે અહેમદાબાદ કે આજનું અમદાવાદ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

કોટ વિસ્તારની અંદર અને પછી બહાર વિકસેલું શહેર

અમદાવાદના જાણીતા રાત્રિ ખાણીપીણી બજાર પાસે માણેકનાથ બાવાની સમાધિ આવેલી છે તેમજ શહેરમાં એલિસબ્રિજના છેડે માણેક બુરજ આવેલો છે દર વર્ષે અહીં પૂજા કરવામાં આવે છે માણેકનાથ બાવા માટેની એક દંતકથા જાણીતી છે કે માણેકનાથ બાવા દિવસભર ગોદડીમાં દોરા ભરતા અને રાત પડે તે દોરા કાઢી નાખતા. તે સમયે અહમદ શાહ બાદશાહ શહેરમાં કોટ બનાવી રહ્યા હતા, પરંતુ જ્યારે રાત્રે માણેકનાથ બાવા દોરાના ટાંકા ઉકેલી નાખતા હતા, ત્યારે કોટ પડી જતો હતો.

આ બબાતની જાણ થતા બાદશાહ અને માણેકનાથ બાવા વચ્ચે વાતચીત થઈ અને તે મુજબ માણેકનાથ બાવાની સ્મૃતિમાં અમદાવાદ શહેરમાં બે સ્થાનકો બન્યા. જૈ પૈકી એક માણેકબુરજ એલિસબ્રિજના છેડે છે અને જ્યાં આજે સોના ચાંદી બજાર તેમજ ખાણીપીણી બજાર છે તેને માણેક ચોક નામ આપવામાં આવ્યું લગભગ છ માઈલની લંબાઈ ધરાવતો શહેરોનો કોટ અને બાર દરવાજામાં શહેર વિકસ્યું અને કાળક્રમે આજે તો શહેરનો વિકાસ આંભને આંબી ગયો છે.

શહેરની લક્ષ્મીને રોકી રાખનારા કોઈ જવાનની યાદ અને બલિદાન હજી આ શહેરમાં ધબકે છે અને એટલેજ  શહેરમાં દોમદોમ વૈભવ વિસ્તરતો રહ્યો છે એક સમયે મિલની વ્હિલસથી જાગતું અને ઉઘતું શહેર આજે તો કયાનું ક્યાં પહોચી ગયું છે.

વર્ષ 1960ના મે મહિનાથી અમદાવાદ નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર 1960થી 1970 સુધી ગુજરાતનાં પાટનગર તરીકે જાણીતું હતું, ત્યારબાદ રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું  જોકે તેમ છતાં અમદાવાદનું મહત્વ અને વિકાસ તો  પાટનગરની સમકક્ષ જ રહ્યો.

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">