કિશન ભરવાડ હત્યા મુદ્દે હિન્દુ સંગઠનોને કાર્યક્રમ ન યોજવા વિશ્વ હિન્દુ પરિષદની અપીલ

વિશ્વ હિન્દુ પરિષદ સૌ હિંદુ બંધુઓની અપીલ કરે છે કે હવે પછી ભાઈશ્રી કિશનની હત્યા તથા હિન્દુઓ પર હુમલા બાબતે કોઈ દેખાવ યોજવા નહિ, આવેદન પત્ર આપવા નહિ તથા સ્થાનિક સ્તરે શાંતિ જાળવવાના પ્રયત્નોમાં સહભાગી થવું.

કિશન ભરવાડ હત્યા મુદ્દે હિન્દુ સંગઠનોને કાર્યક્રમ ન યોજવા વિશ્વ હિન્દુ પરિષદની અપીલ
Vishv Hindu Parishad (File Image)
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Jan 31, 2022 | 8:46 PM

ગુજરાત(Gujarat)  વિશ્વ હિન્દુ પરિષદ(VHP) દ્વારા હવે ધંધુકામાં કિશન ભરવાડ ( Kisan Bharwad) હત્યા સંબંધે કાર્યક્રમો નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી છે.. વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલ દ્વારા અપીલ કરવામાં આવી છે..તેમણે હિન્દૂ સમાજને વિનંતી કરીને કાર્યક્રમો ન યોજવા તેમજ શાંતિ બનાવી રાખવા કહ્યું છે.

તાજેતરમાં ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા તથા રાધનપુર, રાજકોટ, કઠલાલ વગેરે સ્થળોએ હિન્દુ સમાજ પર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમો ગુજરાતના અનેક શહેરોમાં ચાલી રહ્યા છે.. હિંદુ સમાજની લાગણી અને માગણીને સમજી ગુજરાત સરકાર દ્વારા હુમલાઓ સંદર્ભે સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.. સરકારના પદાધિકારીઓ દ્વારા પણ હિન્દુ સમાજને આશ્વસ્ત કરવામાં આવ્યો છે કે આ બાબતે પૂર્ણ કાયદેસરની કાર્યવાહી થશે અને ભવિષ્યમાં કટ્ટરવાદીઓ આવા કૃત્યો ન કરી શકે તે માટે યોગ્ય પગલાં પણ લેવાશે..

આ બધી હકીકતોને ધ્યાને લઈ ગુજરાતના સંત સમાજ તથા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને હવે પછી આ મુદ્દે આવેદનપત્ર ન આપવા તથા જાહેર દેખાવો ન કરવા વિનંતી કરવામાં આવી છે.. આ વિનંતિ પાછળનો તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો છે, તથા પોલીસ પ્રશાસનને સહયોગ આપી, આ કેસોમાં મજબૂત રીતે તપાસ કરવા તેમનું મનોબળ વધારવાનો છે..

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હિંદુ સમાજની લાગણી અને માગણીને સમજી ગુજરાત સરકાર દ્વારા હુમલાઓ સંદર્ભે સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના પદાધિકારીઓ દ્વારા પણ હિન્દુ સમાજને આશ્વસ્ત કરવામાં આવ્યો છે કે આ બાબતે પૂર્ણ કાયદેસરની કાર્યવાહી થશે અને ભવિષ્યમાં કટ્ટરવાદીઓ આવા કૃત્યો ન કરી શકે તે માટે યોગ્ય પગલાં પણ લેવાશે.

ઉપરોકત હકીકતોને ધ્યાને લઈ ગુજરાતના સંત સમાજ તથા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને હવે પછી આ મુદ્દે આવેદનપત્ર ન આપવા તથા જાહેર દેખાવો ન કરવા વિનંતી કરવામાં આવી છે. આ વિનંતિ પાછળનો તેમનો પવિત્ર ઉદ્દેશ્ય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો તથા પોલીસ પ્રશાસનને સહયોગ આપી, આ કેસોમાં મજબૂત રીતે તપાસ કરવા તેમનું મનોબળ વધારવાનો છે.

આ વાસ્તવિકતાને સમજી વિશ્વ હિન્દુ પરિષદ સૌ હિંદુ બંધુઓની અપીલ કરે છે કે હવે પછી ભાઈશ્રી કિશનની હત્યા તથા હિન્દુઓ પર હુમલા બાબતે કોઈ દેખાવ યોજવા નહિ, આવેદન પત્ર આપવા નહિ તથા સ્થાનિક સ્તરે શાંતિ જાળવવાના પ્રયત્નોમાં સહભાગી થવું.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, મૃત્યુઆંકમાં વધારો, નવા 6679 કેસ 35 લોકોના મૃત્યુ

આ પણ વાંચો :  Vadodara: એક્સપ્રેસ-વે માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવામાં તંત્રના અખાડા

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">