Gujarat High Court ના ન્યાયાધીશની ગૌહાટી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુક, જાણો ન્યાયાધીશ આર.એમ.છાયા વિશે

થોડા દિવસ પહેલાં ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt)  સિનિયર જજ તરીકે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના(Supreme Court)  જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

Gujarat High Court ના ન્યાયાધીશની ગૌહાટી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુક, જાણો ન્યાયાધીશ આર.એમ.છાયા વિશે
Justice RM Chhaya
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:26 AM

ગુજરાત હાઇકોર્ટના વધુ એક સિનિયર જજની ગૌહાટી કોર્ટના (Gauhati High Court) મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ રશ્મિન મનહર મનહર ભાઈ છાયાની ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. થોડા દિવસ પહેલાં જ ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt)  સિનિયર જજ તરીકે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના(Supreme Court)  જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તે બાદ હવે વધુ એક ગુજરાત હાઈકોર્ટના જજ અન્ય કોર્ટમાં પોતાની સેવા આપશે.

ગુજરાત હાઈકોર્ટના જજ અન્ય કોર્ટમાં સેવા આપશે

ગુજરાત હાઇકોર્ટે વર્તમાન સિનિયર મોસ્ટ જજ જસ્ટિસ આર.એમ. છાયાને (RM Chhaya) ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવાની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી અને હવે તેમને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે વરણી કરવામા આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આર.એમ.છાયા વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે જોડાયા હતા. જસ્ટિસ છાયાએ એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એલ.એ.શાહ કોલેજમાંથી  L.L.B.કર્યું હતું.બાદમાં વર્ષ 1984માં વકીલાતનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) રાજ્ય સરકાર તરફથી આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લિડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ (Advocate) રહી ચુક્યા છે.

જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટમાં નિમણુક

ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 જજની સ્ટ્રેથ સામે જજની સંખ્યા 33 થઈ હતી. જેમાંથી 1 સિનિયર જજ બી.એન કારીયા રિટાયર્ડ થયા છે. ઉપરાંત જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટમાં નિમણુંક થવાથી ગુજરાત હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થવા પામી છે.તમને જણાવી દઈએ કે, ગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ વકીલોના નામની ભલામણ કરી છે. ગુજરાત હાઇકોર્ટના જજો દ્વારા ભલામણ કરાયેલા નામને સુપ્રીમ કોર્ટના જજોએ પણ માન્ય રાખ્યા છે અને મંજૂરી માટે આ નામો રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ આગામી દિવસોમાં આ નામો પર મંજૂરીની મહોર મારે તેવી શક્યતા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">