Eid-ul-Fitr 2023: ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત

આજે 21મી એપ્રિલે રમઝાન મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે કે જુમ્માનો દિવસ છે. તેમજ રમજાન મહિનાનો  છેલ્લો ઉપવાસ પણ છે. આજે ઈફ્તાર બાદ મુસ્લિમ સમુદાયના લોકો ચાંદના દર્શન કરશે અને 22 એપ્રિલ 2023ના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

Eid-ul-Fitr 2023: ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 8:47 PM

ગુજરાત ચાંદ કમિટીએ  જાહેર કર્યા અનુસાર આજે ચાંદ દેખાતા આવતીકાલે શનિવારે  22-04-23ના રોજ મુસ્લિમ બિરાદરો  ઇદના તહેવારની ઉજવણી કરશે. મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર ઈદ ઉલ ફિત્ર 22 એપ્રિલે ઉજવવામાં આવશે.  ગુજરાત ચાંદ કમિટીએ આની જાહેરાત કરી છે.  આજે ઈદનો ચાંદ દેખાઈ ગયો છે.

રમઝાનનો છેલ્લો શુક્રવાર

આજે 21મી એપ્રિલે રમઝાન મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે કે જુમ્માનો દિવસ છે. તેમજ રમજાન મહિનાનો  છેલ્લો ઉપવાસ પણ છે. આજે ઈફ્તાર બાદ મુસ્લિમ સમુદાયના લોકો ચાંદના દર્શન કરશે અને 22 એપ્રિલ 2023ના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

Chand commity Eid

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

આ પણ વાંચો: Big Breaking News : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, સતત બીજા દિવસે નવા 331 કોરોના કેસ નોંધાયા

ધામધૂમથી મનાવાય છે  ઇદનો તહેવાર

ઈદના દિવસે લોકો મુસ્લિમ બિરાદરો વિશેષ નમાજ અદા કરે છે અને અલ્લાહ પાસેથી શાંતિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. તેમજ  ઈદના દિવસે લોકો એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવે છે. વડીલો પણ તેમના નાનાને ઈદી ભેટ તરીકે આપે છે. ઈદના આ આનંદી તહેવારમાં, તમે આ ખાસ અભિનંદન સંદેશાઓ, કવિતાઓ અને અવતરણો દ્વારા તમારા પ્રિયજનો, પરિવાર અને મિત્રોને ઈદ મુબારકની શુભેચ્છા પણ આપી શકો છો.

ઇદ, પરશુરામ જંયતિ -અખાત્રીજની થશે ઉજવણી

આવતીકાલે  ઇદની સાથે સાથે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિ યા તેમજ પરશુરામ જયંતિની  પણ ઉજવણી કરવામાં આવશે.  અખાત્રીજના દિવસે લોકો મોટી માત્રામાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
g clip-path="url(#clip0_868_265)">