Corona : દેશ સહિત રાજયમાં કોરોનાના વળતા પાણી, કેસોની સંખ્યામાં ઘટાડો

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં બીજી લહેર બાદ સૌથી ઓછા માત્ર નવા 14 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં હવે માત્ર 187 એક્ટિવ કેસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:15 AM

Corona : દેશ સહિત રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 24 હજાર 692 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે દેશમાં એક દિવસમાં 438 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ગઈકાલે દેશમાં 33 હજારથી વધુ કેસ નોંધાયા હતા. કેરળમાં કોરોનાનો આંક ઘટીને 12 હજાર પર પહોંચ્યો છે.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં બીજી લહેર બાદ સૌથી ઓછા માત્ર નવા 14 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં હવે માત્ર 187 એક્ટિવ કેસ છે. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સૌથી રાહતની વાત એ છે કે 30 જિલ્લા અને 4 મનપામાં એક પણ કેસ નથી નોંધાયો. તો અમદાવાદમાં 6 કેસ, સુરતમાં 2 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. જ્યારે જૂનાગઢ, વલસાડ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયો.

રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4.58 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 53 હજાર 336 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 42 હજાર 585 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 20 હજાર 341 લોકોને રસી અપાઇ. જ્યારે રાજકોટમાં 17 હજાર 922 લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં કુલ 4 કરોડ 6 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">