અમદાવાદમાં લો ગાર્ડન પાથરણા બજાર શનિવારથી ફરી શરૂ થશે, પોલીસે આપી મંજૂરી

અમદાવાદના લો ગાર્ડન પાથરણા બજારના વેપારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. તેમજ છેલ્લા બે મહિનાથી પોલીસે ધંધા રોજગાર બંધ કરાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:56 AM

અMદાવાદના (Ahmedabad) લો- ગાર્ડન (Law Garden) વિસ્તારમાં પાથરણા બજારના(Street Hawkers) વેપારીઓ દ્વારા ધંધા રોજગાર શરૂ કરવા કરેલા આંદોલનની જીત થઈ છે. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ધરણાં પર બેઠેલા લોકોને શુક્રવારે મોડી સાંજે પારણા કરાવવામાં આવ્યા હતા. તેમજ શનિવારથી ધંધા રોજગાર શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ વેપારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. તેમજ છેલ્લા બે મહિનાથી પોલીસે ધંધા રોજગાર બંધ કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી પોલીસ દ્વારા પાથરણા બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. જેની માટે પાથરણા ધારકોએ આખરે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગાવ્યું હતું. જેમાં 10 લોકો છેલ્લા પાંચ દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા તેમાંથી પાંચ લોકોની હાલત બગડી હતી. તેમજ આ લોકોની પોલીસ તંત્ર દ્વારા કોઇ પણ લેવામાં આવી ન હતી. જો કે ભૂખ હડતાળ બાદ એક મહિલાની હાલત લથડતા તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જો કે આ મામલે આખરે પોલીસે આગળ આવીને ઉપવાસ પર બેઠેલા લોકોને પારણા કરાવ્યા હતા તેમજ કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે ફ્રી બજાર શરૂ કરવા માટે મંજૂરી આપી હતી , આમ છેલ્લા બે મહિનાથી બંધ લો ગાર્ડન પાથરણા બજાર શનિવારથી ફરી શરૂ થશે.

આ પણ વાંચો : દિવાળી આવી તેજી લાવી : સુમસામ ભાસતી અમદાવાદની બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી

આ પણ વાંચો : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણી, 30 ઓક્ટોબરે યોજાશે મતદાન

 

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">