Ahmedabad Rathyatra 2021: 144 વર્ષમાં પહેલી વખત ઠાકોર સમાજને ભગવાન જગન્નાથનું મામેરુ કરવાની તક મળી

જેના માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે એ રથયાત્રાનું મામેરૂં કરવામાં આ વખતે યજમાન તરીકે મહેશભાઇ ઠાકોર મેદાન મારી ગયા છે. ઠાકોર સમાજ આ વર્ષે કરશે ભગવાન જગન્નાથનુ મામેરુ.

| Updated on: Jun 15, 2021 | 7:38 PM

જેના માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે એ રથયાત્રાનું (Rathyatra) મામેરૂં કરવામાં આ વખતે યજમાન તરીકે મહેશભાઇ ઠાકોર મેદાન મારી ગયા છે. ઠાકોર સમાજ આ વર્ષે કરશે ભગવાન જગન્નાથનુ મામેરુ. 144 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે ઠાકોર સમાજને મામેરું કરવાની તક મળી છે.

આમ તો 7 વર્ષથી મહેશભાઇ મામેરા માટે પ્રયત્નશીલ હતા અને તેમના પિતાની 50 વર્ષથી મામેરુ કરવાની મહેચ્છા હતી. આમ થવાનું કારણ એ પણ છે કે અત્યાર સુધી 24 વર્ષ સુધીના વેઇટિંગ લિસ્ટનો સામનો યજમાનોએ કર્યો છે અને ત્યારબાદ લકી ડ્રો સિસ્ટમમાં 5 વર્ષ સુધી પણ યજમાનોએ વાટ જોઈ છે.

જોકે હવે મામેરૂં કરવા માટે યજમાનોએ રાહ જોવાનો સમય નીકળી ગયો છે. કેમકે રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સીધા જ યજમાન નક્કી કરવાનો નિર્ણય મંદિર દ્વારા કરાયો છે. આ મામલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને યજમાન સાથે ટીવી નાઈનના સંવાદદાતાએ વાત કરી.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">