Ahmedabad : વસ્ત્રાલમાં વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છતનો ભાગ ઘરાશાયી થતાં એક શ્રમિકનું મોત

કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી સામાન ખાલી કરતી વખતે કન્સ્ટ્રકશન સાઈટની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં પિન્ટુસિંગ પર છતના સ્લેબનો સામાન પડતા મોત નીપજ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 10:33 PM

અમદાવાદ(Ahmedabad) ના વસ્ત્રાલમાં વિસ્તારમાં બાંધકામ(Construction) ની ચાલુ સાઇટમાં છતનો ભાગ ધરાશાયી થતાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. જેમાં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેની સુરયમ અનંતા કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી સામાન ખાલી કરતી વખતે કન્સ્ટ્રકશન સાઈટની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં પિન્ટુસિંગ પર છતના સ્લેબનો સામાન પડતા મોત નીપજ્યું હતું. જેમાં મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફટીના સાધનો વગર કામ કરતા હોવાના લીધે આ દુર્ઘટના ઘટી છે . તેમજ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">